રોગો
સૂર્ય
હ્રદય ,રોગ, મસ્તક રોગ ,નેત્ર રોગ ,
ચંદ્ર :-
જલોદર ,શુલ,મુત્રદોષ , ઉદરના રોગો
મંગલ
પિત્ત રોગ,ફોલ્લા ,ખાંસી,શ્વાસ,બહુમુત્ર ,રક્તસ્રાવ,,હરસ,ભગંદર વગેરે
બુધ:-
માથાના દર્દ ,વાઈ,જીભના દર્દ
ગુરુ:-
ખાંસી ,શ્વાસ,કંઠ રોગ ,યકૃત વિકાર વગેરે
શુક્ર:-
ધાતુ રોગ,બ્રહ્મ મૂત્ર ,ગર્ભાશય ના રોગ
શની :-
બહેરાશ ,પક્ષઘાત ,કંપવા ,શ્વાસ ,ક્ષય ,વગેરે
રાહુ:-
વાયુ ,માથાના રોગો .
કેતુ:-
ભયંકર રોગ થાય છે
જે તે ગ્રહના મંત્ર જાપ કરવાથી .તેમજ ગ્રહ ના દાનની ચીજો નું દાન કરવાથી રોગો ઉપર નિયંત્રણ આવે છે અને રોગો નાબુદ થાય છે .
રોહિણી નક્ષત્ર માં આસોપાલવ નો વાંદો લઈને પાસે રાખવાથી અસાદ્ય રોગ મટે છે .
સૂર્ય
હ્રદય ,રોગ, મસ્તક રોગ ,નેત્ર રોગ ,
ચંદ્ર :-
જલોદર ,શુલ,મુત્રદોષ , ઉદરના રોગો
મંગલ
પિત્ત રોગ,ફોલ્લા ,ખાંસી,શ્વાસ,બહુમુત્ર ,રક્તસ્રાવ,,હરસ,ભગંદર વગેરે
બુધ:-
માથાના દર્દ ,વાઈ,જીભના દર્દ
ગુરુ:-
ખાંસી ,શ્વાસ,કંઠ રોગ ,યકૃત વિકાર વગેરે
શુક્ર:-
ધાતુ રોગ,બ્રહ્મ મૂત્ર ,ગર્ભાશય ના રોગ
શની :-
બહેરાશ ,પક્ષઘાત ,કંપવા ,શ્વાસ ,ક્ષય ,વગેરે
રાહુ:-
વાયુ ,માથાના રોગો .
કેતુ:-
ભયંકર રોગ થાય છે
જે તે ગ્રહના મંત્ર જાપ કરવાથી .તેમજ ગ્રહ ના દાનની ચીજો નું દાન કરવાથી રોગો ઉપર નિયંત્રણ આવે છે અને રોગો નાબુદ થાય છે .
રોહિણી નક્ષત્ર માં આસોપાલવ નો વાંદો લઈને પાસે રાખવાથી અસાદ્ય રોગ મટે છે .
No comments:
Post a Comment