Sunday 29 January 2012

champaklalguru

                                                      વિવાહ  મુહુર્ત 
જયારે છોકરા છોકરીઓ ઉંમર લાયક થાય  છે ત્યારે લગ્નના પ્રસંગો ઉભા થાય છે .તે વખતે છોકરા છોકરીની કુંડલી જોવામાં આવે છે .
તેમાં  છોકરાને કે છોકરીને ઘાટડીએ  કે પાઘડીએ મંગલ છે તે જોવામાં આવે છે .તેમાં વર  કન્યાની જન્મ કુંડળીમાં (જન્મ લગ્ન ) કુંડળીમાં  ચોથા ,સાતમાં આઠમાં અને બારમાં સ્થાનમાં મંગલ હોય તો તે પાઘડીએ મંગલ કહેવાય છે તેમજ સાતમાં સ્થાનનો માલિક હોય અથવા અન્યોન્ય થકી નીચ  બનતો હોય તો તે પણ ખરાબ ગણાય .આવા  મંગલ વાલાએ સામેની વ્યક્તિ  મંગલ વાળી શોધવી ,જે માટે મંગળના સ્થાનોમાં જો શની હોય તો દોષ ઓછો થાય છે.
     જે વ્યક્તિનો મંગલ લગ્નમાં મેશ રાશિનો આઠમાં સ્થાનમાં વૃશ્ચિક રાશિનો 
સાતમાં સ્થાનમાં મીન રાશિનો ,
આઠમાં સ્થાનમાં કુંભ રાશિનો અને બારમાં સ્થાનમાં ધન રાશિનો હોય તો તેને મંગળના દોષ વાળો  ગણાતો નથી  દોષ હોય તો લગ્ન પહેલા કુંભ ,પીપળો અને અર્ક વિવાહ કરવાનો ઉપાય શાસ્ત્ર કરો બતાવે છે .તે પ્રમાણે કરવાથી મંગળનો દોષ અઓછો થાય છે અને લગ્ન જીવનના અવરોધો અઓછા થાય છે 
   મંગલ ઉચ્ચનો ,સ્વગૃહી નો સૂર્યની સશીનો ,ગુરુના ઘરમાં હોય ત્યારે બહુ દોષ કારક   બનતો નથી . 
મંગલ ઉપર ગુરુની દ્રષ્ટિ હોય તો પણ મંગળનો દોષ નાશ પામે છે .
આ સિવાય શની 1-2-7-8-10 આ સ્થાનોમાં હોય તોપણ લગ્ન જીવનમાં અવરોધ    આવે છે .
જન્મ કુંડળીમાં શની આઠમાં કે બારમાં સ્થાનમાં હોય તો  લગ્ન જીવન વધુ  ખરાબ ગણવામાં આવે છે .
            વર કન્યાની    કુંડળીમાં આઠ પ્રકારના યોગો જોવામાં આવે છે .તેમજ વધુ વિગત માટે અહી ક્લિક  કરો  www.champaklalguru.blogspot.com    

Friday 27 January 2012

CHAMPAKLAL GURU

                    ઘર  પ્રવેશ ક્યારે ?
ઘર બંધાયા પછી તે ઘરમાં પ્રવેશ ક્યાં મહિનામાં કરવાથી શું ફળ મળે ?
કારતક  માસમાં ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો ઘરના ચાકર  તેમજ શાંતિનો નાશ થાય .
માગશર તેમજ પોષ  માસમાં ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો  ધન ધાન્યની પ્રાપ્તિ થાય ,માઘ મહિનામાં નિષેધ છે કારણ કે અગ્નિનો ભય છે .
ફાગણ માસમાં ઘરમાં પ્રવેશ કરવાથી ઘરનો શુભારંગ તેમજ પ્રવેશ અતિ  ઉત્તમ   છે કારણ કે લક્ષ્મીની વૃદ્ધિ થાય છે .ચૈત્ર માસમાં ઘરનો આરંભ તથા ઘર પ્રવેશ કરવામાં આવે તો શોક ઉત્પન્ન થાય .
વૈશાખ માં ઘરનો આરંભ કે ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો ધનની  પ્રાપ્તિ થાય .
જેઠ માસમાં ઘરનો આરંભ કે પ્રવેશ કરવમાં આવે તો પ્રથમ મૃત્યુ યોગ મળે 
અષાઢ માં એમ કરવામાં આવે તો પશુધન  તેમજ અન્ય નુકસાન થાય 
શ્રાવણમાં ઘરનો આરંભ કે પવેશ કરવામાં આવે તો પશુની વૃદ્ધિ ,ધન ધાન્યની વૃદ્ધિ થાય ,
ભાદરવામાં તેમ કરવામાં આવે તો ઘર શૂન્ય રહે  એટલે કે શાંતિ ન મળે 
આસોમાં તેમ કરવામાં આવે તો કલેશ થાય .
શાસ્ત્રો એ વૈશાખ ,શ્રાવણ ,પોષ ,માગસર અને ફાગણ માસને ઉત્તમતા આપી છે .
સંજોગો વશાત ઘરનો આરંભ અને પ્રવેશ  અખાત્રીજ   ,વસંત પંચમી .માણેકઠારી પૂનમે કરવામાં આવે નિષેધ નથી ..
 સંજોગો વસાત પુનમનો પડવો અને અમાસની બીજ નો દિવસ લઇ શકાય છે .
ઘરનો પાયો ખોદતા જમણી તરફ હોવો જોઈએ 
તેમાં ચાંદીનો અથવા પંચધાતુ મૂકી ચણતર કરવું ,બંધાયેલા મકાનમાં પ્રથમ  શ્રીફળ -પાણી ભરેલો માટીનો કુંભ ઘડો મુકવો . .
 

CHAMPAKLAL GURU

                            પૂજાનું  સ્થાન 
મકાન બન્યા પછી રોજીંદી પૂજા અંગેનું સ્થાન પ્રવેશદ્વારનો બીજો ખંડ છોડી ખંડમાં જમણી બાજુ  રાખવું 

પૂજા સ્થાનમાં દેવ દેવીના શાંતિ ભર્યા ચિત્રો રાખવા .આ ફોટાને માંગલિક ગણવા .

ગણેશજીની નાની આરસની કે ધાતુની   પ્રતિમા રોજીંદા પૂજન સ્થાનમાં રાખવી .ગણેશજીની સૂંઢ જમણી હોવી જોઈએ 
આયુધ થી સજ્જ હોય એવા શાસ્ત્રજુન કે યુદ્ધભૂમિ પર લડતા હોય તેવા ફોટા પૂજા સ્થાને ન રાખવા ,

સ્વસ્તિક યંત્ર અથવા પન્દ્રિયો યંત્ર ,વિસોયંત્ર તાંબા પર સોની મારફતે બનાવ્યા બાદ પુજ્નવીધીમાં લેવા 
.
પૂજાનું સ્થાન મોભની નીચે ન રાખવું ,દાદર નીચે કોઈ પણ સંજોગોમાં પૂજાનું સ્થાન ન રાખવું ,

સવા હાથની મોટી પ્રતિમા ઘરમાં ન રાખવી .

જ્યાં બાથરૂમ હોય ,પાયખાના હોય તેવી જગ્યાનો નિષેધ છે ,

જ્યાં પતિ -પત્ની ના સુવા માટેનો ઓરડો હોય ત્યાં પૂજા સ્થાન ન રાખવું ,

જ્યાંથી કાયમ આવન જાવન થતી હોય ત્યાં પૂજા સ્થાન ન રાખવું .

પૂજા સ્થાન પૂર્વ દિશામાં હોય તો ઉત્તમ ગણાય ,

પૂજન કરનાર પૂર્વ દિશામાં બેસી પૂજન કરે તે ઉત્તમ ગણાય 

પૂજા સ્થાન પાસેથી રજો ધર્મ વાળી   મહિલા પસાર થાય અને  છાયા પડે તેવા સ્થાને તે ન રાખવું .

શાંત જગ્યા હોય તેવા સ્થળે પૂજા સ્થાન અતિ ઉત્તમ 

પૂજાનું સ્થાન જ્યાં રસોડું હોય ત્યાં ન કરવું .

Thursday 26 January 2012

CHAMPAKLAL GURU

                                 વાસ્તુ વિજ્ઞાન 
પ્રાચીન કાળથી હિંદુ ધર્મ ગ્રંથો માં ચુંબકીય પ્રવાહો ,દિશાઓ ,વાયુનો પ્રભાવ ,ગુરુત્વા કર્ષણ   પ્રભાવ ,ગુરુત્વકાર્ષ્ણના નિયમો ને લક્ષમાં રાખી ને વાસ્તુ શાસ્ત્ર ની રચના કરવામાં આવી છે .
વાસ્તુ શાસ્ત્રના નિયમોના પાલન   થી મનુષ્યના જીવનમાં સુખ શાંતિ આવે છે  અને ધન ધાન્યમાં વધારો થાય છે .
વાસ્તુ પૃથ્વી ,જલ,આકાશ ,વાયુ અને અગ્નિ એ પાંચ તત્વો ના સમપ્રમાણ સંમિશ્રણ નું નામ છે .તથા તેના યોગ્ય   સંમિશ્રણ થી બોયો ઇલેક્ટ્રિક મેગ્નેટિક એનર્જી ઉત્પન્ન થય છે .જેનાથી મનુષ્યને ઉત્તમ સ્વાસ્થ્ય ,ધન અને ઐશ્વર્ય પાપ્ત થાય છે .
                   સૂર્યનો ઉદય થાય છે  ત્યારે સમસ્ત  જગતમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે .કેમ કે સૂર્ય કિરણોમાં સર્વ રોગોનો નાશ કરવાની શક્તિ રહેલી છે .
મકાનના નિર્માણમાં સૂર્ય ઉર્જા ,વાયુ ઉર્જા .ચંદ્ર ઉર્જા  વગેરેનો પૃથ્વી પર મુખ્ય  પ્રભાવ રહે  છે સૂર્ય ઉગે ત્યારે સૂર્યના કિરણો નો ભવનના દરેક્ભાગમાં પ્રવેશ કરી   શકે અને મનુષ્ય મનુષ્ય ઉર્જા મેળવી શકે કેમ  કે સૂર્યના પ્રાતઃ કાલીન કિરણો માં વિટામીન ડી નો અતિમૂલ્યવાન શ્રોત હોય છે જેનો પ્રભાવ આપણાં શરીર પર લોહીના માધ્યમ થી  સીધો પડે છે..
             બપોર પછી સૂર્ય કિરણો રેડિયો ધર્મીતાથી ગ્રસ્ત થવાને કરને શરીર પર વિપરીત પ્રભાવ પાડે છે.તેથી જ મકાનનું નિર્માણ કરતી વખતે  મકાનનું ઓરીએન્ટેશન એવી રીતે કરવું જોઈએ કે જેથી બપોરના સૂર્ય કિરણો ની અસર શરીર અને મકાન પર કમ સે કમ પડે .
      દક્ષીણ પશ્ચિમ ભાગના ભવન નિર્માણ કરતી વેળા પૂર્વ અને ઉત્તરનો ઢાળ એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રાતઃ કાળ ના સૂર્યના કિરણો નો લાભ મળે .સૂર્ય ના કિરણોમાં વિટામીન ડી .એફ ,અને  એ  રહેલા છે .રક્તવાહિનીઓના માધ્યમ થી   આપનું  શરીર આવસ્ય્કતા  પ્રમાણે વિટામીન ડી ગ્રહણ કરતું રહે છે ..
જો પૂર્વનું ક્ષેત્ર પશ્ચિમના ક્ષેત્રથી નીચું હોય ને દરવાજા બારણાં ,બારીઓ વગેરે હોવાને કારણે પ્રાતઃ કાલીન સૂર્યના કિરણો નો લાભ આખા ભવનને મળતો રહે .પૂર્વ અને પશ્ચિમ ભાગ વધારે ખુલ્લો રાખવાથી ભવનમાં પવન કશાય અવરોધ  રુકાવટ વગર પ્રવેશ કરે અને ચુંબકીય કિરણો કે જે ઉત્તરથી દક્ષીણ દિશામાં આવતા રહે અને તેમાં કશી પણ રુકાવટ અવરોધ નહિ  થાય અને દક્ષીણ -પશ્ચિમની  નાની નાની બારીઓ માંથી ધીરે ધીરે વાયુની અવર જવર થતી રહે .તેના થી વાયુ મંડળ નું પ્રદુષણ દુર થતું રહેશે .
     દક્ષીણ -પશ્ચિમ ભાગમાં ભવનને વધુ ઊંચું રાખવાનું કારણ તથા મોટી દીવાલ બનાવવાનું તથા દાદર -સીડીઓ વગેરે નો ભાર પણ દિશામાં રાખવો .ભારે યંત્ર -મશીનરી ,વજનદાર સામાનનો સ્ટોર વગેરે પણ બનાવવાનું મુખ્ય કારણ એ  છે કે પૃથ્વી સૂર્યનું પરિભ્રમણ પરિક્રમા દક્ષિણ દિશામાં કરે છે તો તે એક વિશેષ કોણીય સ્થિતિમાં કરે છે .તેથી આ ભાગમાં વધુ ભાર રાખવાથી સંતુલન રહે છે તથા સૂર્યની ગરમી એ ભાગમાં રહેવાને કારણે તેને બચાવી પણ શકાય છે .ગરમીમાં -ઉનાળામાં એ ભાગમાં ઠંડક અને શિયાળામાં ચોમાસામાં ગરમી નો અનુભવ પણ કરી શકાય છે .
             દક્ષીણ -પશ્ચિમ માં નાની નાની અને ઓછી બારીઓ રાખવાનું  મુખ્ય કારણ છે કે ઉનાળામાં ઠંડક રહે કેમ કે ભૂખંડ પૃથી પર દક્ષીણ પશ્ચિમ ખુલ્લી હવા ગ્રહણ   થી ને ઠંડીમાં વિશેષ દબાણ થી ઓરડામાં   પહોચીને ઓરડાઓ  ગરમ  કરે છે .અને હવા રોશનદાન વેન્તી લેશન   અને નાની બારીઓ માંથી   ભવનમાં ઉનાળામાં ગરમીમાં તાપ ઓછો રહેવાથી વધુ મોલીક્યુબ્લ દબાણને કારણે ભવનને ઠંડુ રાખે છે અને તે સાથે વાતાવરણને શુદ્ધ કરવામાં પણ સહાયભૂત  થાય છે ...   
   

Saturday 21 January 2012

champaklal guru

                                             योग
जैसे अपने  शरीर में भिन्न भिन्न इन्द्रियोको भिन्न भिन्न कामो में नियुक्त करनेवाला  एक चित्त रहता है ,उसी प्रकार उन बनाये  हुए चित्तोको  भिन्न भिन्न कमोमे नियुक्त करनेवाला संचालक एक चित्त होता है ,जो की योगी का स्वभाविक चित्त .
जन्म ओषधि ,मन्त्र   तप और समाधि इन पाँच कारणों से शरीर ,इन्द्रिय  और चित्त का विलक्ष्ण परिणाम होता है ।
उन पाँच प्रकार से उत्कर्षता को प्राप्त हुए चित्त में से जो चित्त  दयान से उत्पन्न होता है वः कर्म संस्करोसे रहित होता है ,दुसरे जन्म ,औषध आदि के द्वारा विलक्ष्ण   शक्तियुक्त चित्तोमे कर्मोके संस्कार रहते है ,।
शुक्ल कर्म उन कर्मो को कहते है ,जिनका फल सुखभोग होता है और कृष्ण कर्म उनको कहते है ,जो नरक आदि दुखो के कारण है ।
कर्म तिन प्रकार के होते  है 
(१)पुण्यकर्म 
(२)पापकर्म 
(३)शुक्लकृष्ण या पुन्य और पाप मिले कर्म 
योग साधनों के जिनका चित्त शुद्ध नहीं हुआ  है ,उन साधारण मनुष्यों के कर्म संस्कार रूप से अन्तः करणमें    संग्रित रहते है ,अतः उन कर्मो से जो कर्म जिस समय फल -भोग करने के लिए तैयार होता है ,उस समय उस कर्म जैसा फल होनेवाला  है ,वैसा ही वासना उत्पन्न होती है ,अन्य कर्मो के फल भोगने की नहीं ।
यदि कोई कर्म किसी एक जन्म में किया है और कोई कर्म किसी दुसरे जन्म में किया है ,यह उन कर्मो में जन्म का व्यवधान है । इसी तरह भिन्न भिन्न कर्मो में देश और काल का  व्यवधान होता है । इस प्रकार जन्म ,देश और कालका व्यवधान होते हुए भी जिस कर्म का फल प्राप्त होनेवाला है ;उसके अनुसार भोगवासना उत्पन्न होने में कोई अडचन नहीं पड़ती  क्योकि स्मृति और संस्कार ये दोनों एक ही है । जिस कर्म   का उत्पादक कारण आ जाता है ,वैसी ही वासना प्रगट होजाती है ।यदि किसी को पूर्वजन्म के कर्म का फल भोगने के लिए गौकी  योनी मिलनेवाली है .तो उसने गौ की योनी जब कभी पाई है ,उसकी वासना प्रगट हो जाएगी।
भाव यह है की चाहे उस जन्म के बाद दुसरे कितने ही जन्म बीत चुके हो ,कितना  ही समय बीत चूका हो और वः किसी संस्कारो की एकता होने के कारण जो फल मिलता है । उसके अनुकूल भोगवासना यानि स्मृति पैदा हो जाती है । 
    प्रत्येक प्राणीको जीवनकी   इच्छा नित्य बनी रहती है ,मृत्युका   भय तुरंत जन्मे हुए क्षुद्र से क्षुद्र जिवोमे भी देखा जाता है ,इससे पूर्व जन्म की  भय रूप सिद्धि होती है । उस जन्ममे भी मरण भय की व्याप्ति होने से जन्म जन्मान्तर की परम्परा अनादी सिद्ध हो जाती है । अतएव वासनाओ   का अनादीत्व भी अपने -आप  सिद्ध हो जाता है । 
        वासनाओका हेतु अविध्यादी क्लेश और उनके रहते हुए होनेवाले कर्म है । इनका फल पूर्व जन्म ,आयु और भोग है ।आश्रय चित्त है और शब्दादि विषय आलंबन है । वासनाए इनके सम्बन्ध से ही संग्रहित हो रही है । जब योगसधनाओ से इनका आभाव हो जाता है अर्थान्त जब विवेकज्ञान से  अविद्या का नाश हो जाता है  तब कर्मो में फल देने की सामर्थ्य नहीं रहती ,चित्त अपने कारण में  विलीन हो जाता है  उपयुर्क्त साधनों के न रहने से विषयों के साथ पुरुष का सम्बन्ध नहीं होता । इस प्रकार हेतु फल ,आश्रय और आलम्बन इन चारो का आभाव   होने से वासनोका भाव अपने आप हो जाता है अतः योगी का  पुनर्जन्म नहीं होता ।
          वस्तू का वास्तव में आभाव कभी नहीं होता ,वस्तु में धर्म चित्त और वासना आदि  कुछ अनागत स्थिति में रहते है कुछ वर्तमान स्थिति में और कुछ  अतीत स्थिति में  इससे यह नहीं समजना चाहिए की जो वर्तमान है उन्हों की सत्ता है दुसरोकी नहीं क्योकि उनका स्वरूपसे आभाव नहीं होता है । अतीत और अनागत अवस्था  में वे अपने कारणों में रहते है ,व्यक्त नहीं रहते । यह अपने अनागत कारण में विलीन हो जाना ही उनका नाश या आभाव है अतः वे योगी के पुनर्जन्म  में हेतु नहीं बन शकते ।  

Friday 20 January 2012

champaklal guru

   માનવી માટે ગરોળી કેવી ?
ગરોળી  કોઈ અંગ પર પડે તો તેનું ફળ 

માથા ઉપર ગરોળી પડે તો  પ્રતિષ્ઠા મળે  છે 

નાક ઉપર ગરોળી પડે તો પ્રિયજનોનો  મેળાપ થાય

જમના કાન ઉપર પડે તો બીમારી આવે 

.ડાબા કાન ઉપર પડે તો આયુષ્ય વૃદ્ધિ 

જમણી ભુજા ઉપર પડે તો  વિશેષ લાભ થાય

ડાબી ભુજા ઉપર પડે તો રાજ્ય દ્વારા સન્માન પ્રાપ્તિ

કંઠ ઉપર પડે તો રાજ્યથી ભય  

પેટ ઉપર પડેતો   શત્રુ નાશ 

પીઠ ઉપર  બુદ્ધિનાશ 

જાંઘ ઉપર શુભદાયક 

હાથ ઉપર વસ્ત્ર લાભ 

નાભી   ઉપર વિશેષ લાભ  

ખભા ઉપર પડે તો વિજય મળે .


ક્યાં કાર્યમાં કઇ ચીજનો હવન કરવો 
પુષ્ટિક્ર્મ:-બીલીના ફળથી હવન કરવો 
લક્ષ્મી માટે ધૂપ ,ખીર ,મેવાનો હવન કરવો ,
આકર્ષણ તેલ -સરસ્વ નો હવન કરવો 
વશીકરણ સરસ્વ ,રાઈ નો હવન કરવો
શુભ કાર્ય માટે ઘી તેલ ,ચોખાનો હવન કરવો .
અન્ય કાર્યમાં ઘી ,દેવદાર ,મેવા વગેરેનો હવન કરવો .

મૃત્વત્સા સ્ત્રી માટે ચમત્કારિક પ્રયોગ 
જે સ્ત્રીને ગર્ભ રહીને પડી જાય છે અથવા બાળક    થતા  જ   મરી  જાય છે તેને  મૃતવત્સા કહે છે .
ઉપાય :-શુભ નક્ષત્રમાં  અધેડાનું  મૂળ  અને લક્ષમણા નું  મૂળ લાવી એક રંગવાળી ગાયના દૂધ સાથે ચૂર્ણ સ્ત્રી એ ખાવું .
અત્બા દાડમના મૂળ ને દુધમાં ઉકલી તેમાં ઘી નાખી  માસિક  પછી  ચોથા  દિવસે સ્ત્રીને પીવા આપવું .તે રાત્રે પતી પાસે જવું .

કાક વન્દ યા  દોષ નિવારણ 
વિશ્નુંકાન્તાના મૂળને ભેંસના દુધમાં વતી ભેસના માખણ સાથે ચોથા દિવસથી ૬ દિવસ સુધી ખાવા આપવું   

.અથવા 
રવી  પુષ્યમાં આરાન્ધનું મૂળ લાવી ચૂર્ણ કરવું ,ઉપર મુજબ ચોથા દિવસથી ૬ દિવસ સુધી ૫ -૫ ગ્રામ  ચૂર્ણ  ભેંસના દૂધ સાથે ખાવું  તેથી ઉક્ત દોષ નિવારણ થાય છે તેવું  અથર્વ  વેદમાં   બતાવેલું છે  .

 વંદ્યત્વ દુર કરવાના તાંત્રિક પ્રયોગો 

(1) પુષ્ય અથવા શતભિષા નક્ષત્રમાં શંખ પુષ્પીના પંચાંગ ને પીસી તેનો રસ માસિક ધર્મ પછી ચોથા દિવસે સ્ત્રીને પીવા આપવો  . 
(૨)પુષ્ય નક્ષત્રમાં લક્ષ્મણ નું મૂળ  તથા સહ્દેવીનું મૂળ લાવી પાણીથી  ધોઈ  સાફ કરવાં .પછી કન્યાના હાથે ઘી સાથે બારીક પીસવવું  તે ગાયના દૂધ સાથે પીવા આપવું . 

 આ  સામગ્રી  અથર્વ વેદની છે.
                                      ધન્ય વાદ.    
             
 

Saturday 14 January 2012

CHAMPAKLAL GURU

જુઠો સાક્ષી આવતા જન્મે ભિખારી થાય 
જે માનવી જુઠી સાક્ષી આપે છે તે નાગો બોડકો ,ભૂખ્યો ,તરસ્યો અને અંધ થઈ ,ખપ્પર લઈ શત્રુને ઘેર ભીખ માગવા જાય છે અને રજ્ળતો તો ભિખારી થઈ જાય છે ,ગાંડો,નાગો  બની આ લોકમાં ફરે છે ઋગ્વેદ-૧(૧૫૧)


 ન્યાયના નિર્ણય વિષે પુછાય ત્યારે જે સાક્ષી પ્રશ્નો  નો જવાબ ખોટો આપે છે તે પાપી ઉંધે મસ્તકે  અંધારા નરકમાં પડે છે .૯૪ મનુ સ્મૃતિ


જે પુરુષ ન્યાયાલયમાં પોતે નજરે નહિ જોયેલી હોય તેવી જુઠી વાત કહે છે તે પુરુષ આંધળો જેમ કાંટાવાળા માછલા ખાવાથી મોટું દુખ પામે છે તેમ જ મોટું દુખ ભોગવે છે, ૯૫  મનુ સ્મૃતિ


હે સૌમ્ય !જે  સાક્ષીપણામાં   જુઠું બોલનારો મનુષ્ય પોતાના જેટલા સહસ્ત્ર બાંધવોને નરકમાં પાડે છે 
.
 અરે ભલા ભાઈ ,જન્મથી માંડીને તે જે કઈ પુણ્ય કર્યું હશે તે બધું જો તું જુઠું બોલીશ તો કુતરાને જશે .
મનુ સ્મૃતિ ૯૦


અરે ભલા ભાઈ !તું એમ મને છે કે હું એકલો જ જીવાત્મા રૂપે છું પણ તું એમ માનતો નહી કારણ કે તારા અંતરમાં પુણ્ય જોનાર આ પરમાત્મા નિત્ય રહ્યો છે .


પરમાત્મા તારા હૃદય માં જ રહ્યા છે એ વાતનો તને નિશ્ચય હોય તો તારા પાપના નાશ માટે તું ગંગાએ જતો નહી અને કુરુ  ક્ષેત્રમાં પણ જતો નહિ.


જુઠી સાક્ષી સો જન્મો સુધી બંધાય છે 
સાક્ષી પણામાં  જે જુઠું બોલે છે તે વરુણના પાશોથી અતિશય બંધાય છે અને સો જન્મ સુધી પરાધીન થાય છે ;એથી સાક્ષીપણામાં  સાચું જ કહેવું .મનુ સ્મૃતિ 82  

CHAMPAKLAL GURU

ક્રમાનુસાર જન્મ પ્રાપ્તિ 
અહી કરેલા જે જે કર્મથી આ લોકમાં જે જે યોનીને ક્રમશઃ  પામે છે
મહા પાપીઓ
અનેક વર્ષ પર્યંત ઘોર  નરકમાં રહ્યા  બાદ પાપ ક્ષય થવા છતાં  બાકી રહેલા પાપને લીધે આ સંસારોને પુનઃ પામે છે
.બ્રહ્મ હત્યા કનાર કુતરા ,ગધેડા બ્લડ ઊંટ બકરા મૃગ પંખી ઘેટા ચંડાળ અને પુક્ક્સની યોનીમાં જન્મે છે .
મદ્યપાન કરનાર કીડા ,કરમિયા પતંગિયા ,વિષ્ટ ખાનાર પક્ષીઓ અને હિંસક પ્રાણીઓ ની યોની માં જન્મે છે
ચોર કરોળિયો ,સર્પ ,કાંચડો જળચર જીવ ,હિંસક પ્રાણિયો  તથા પીશાચોની યોનીમાં સશ્ત્ર વાર જન્મે છે
ગુરુની પત્ની સાથે સમાગમ કરનાર -વ્યભિચાર કરનાર ઘાસ ,ગુચ્છા વેળા .કાચું માસ ખાનાર તથા દાઢ વાળા તથા ક્રૂર  કર્મ કરનાર પ્રનીયોની જતીયોમાં સેકન્ડો વાર જન્મે છે .
હિંસા કરનાર કચુમાસ ખાનાર પ્રાણીઓ થી જન્મે છે અભક્ષ્ય ખાનાર કરમિયા થી જન્મે છે સાધારણ ચોર એકબીજાને ખાઈ જનારા પ્રાણીઓ થાય છે .અને બીજાની સ્ત્રી ને સેવનારા પ્રેત થાય છે .
જે મનુષ્ય લોભથી માની ,મોટી પરવાળા તથા વિવિધ રત્નોની ચોરી કરે છે તે સોની માં જન્મે છે .
અન્નનો ચોર ઉંદર
કાંસાનો ચોર હંસ
જળચોર બતક
મધ ચોર ડાન્સ
દુધનો ચોર કાગડો
રસનો ચોર કુતરો
ઘીનો  ચોર નોળિયો ,
માંસ ખાનાર ગીધ
ચરબી ચોર જળ કૂકડી
તેલનો ચોર તૈલાપ પંખી .
મીથાચોર ચીરીવક પક્ષી ,
દહી ચોર બગલી 
રેશમનું કપડું ચોરનાર તેતર
અળસીનું વસ્ત્ર ચોર દેડકો
સુતરાઉ વસ્ત્ર નો ચોર સારસ
.ગાય ચોર ઘો
ગોળ ચોર વાગ્ગુદ પક્ષી
સુગંધી પદાર્થોનો ચોર છછુંદર   
શાકભાજી ચોર મોર 
રાંધ્યું અન્ન ચોરનાર સ્વાવિધ (મોટી સેન્ધાઈ) અને કાચું અનાજનો ચોર નાના શેઢાઈ તરીકે જન્મે છે .
અગ્નિનો ચોર બગલો ,
રચ્ર્ચીલાનો ચોર ગીન્ધેલ અને રંગીન વસ્ત્રનો ચોર ચકોર પક્ષી તરીકે જન્મે છે .
હરણ .હાથીનો ચોરનારો વરુ .ઘોડા ચોરનાર વાઘ ,ફ્લ્મુલનો ચોર માંકડું ,સ્ત્રી હરણ કરનાર રીંછ
પાણીનો ચોર બપૈયો ,વહન ચોર ઊંટ અને પશુઓ નો ચોર બકરો થાય છે .
જે મનુષ્ય ગમે તે પરાયું ધન બળથી હારી લે છે તેમજ તે હોમ્યા વિના હાવી ખાય છે તે તે અચૂક પશુ પંખી જન્મે છે
સ્ત્રીઓની ચોરી કરે ,તેમજ પરાઈ સ્ત્રી સાથે સમાગમ કરે તે ને દોષ લાગે છે તેથી તેઓ સ્ત્રી પણાને પામે છે
માંસ જેવા ભાવથી જે કર્મ કરે છે તેવું શરીર પામી ને તે તે કર્મ નું ફળ ભોગવે છે
.
જેમ પ્રબળ થયેલો અગ્નિ લીલા વૃક્ષો ને સુદ્ધા બાળે છે તેમ વેદનો જ્ઞાતા મનુષ્ય કર્મ થી ઉત્પન્ન થયેલા પાપરૂપી પોતાના દોષને બળી નાખે છે   

વેદ  શાસ્ત્ર ના અર્થનું રહસ્ય જાણનાર માંસ દરેક આશ્રમમાં વસતો હોય તો પણ આ લોકમાં રહીને બ્રહ્મ રૂપ થવાને પત્ર છે . 
સાવધાન રહીને પોતાનામાં સાચું ખોટું જોવું ;કેમકે એમ બધું પોતાનામાં નિહાળનાર અધર્મ કરતો મન નથી .
આત્મા એટલે પરમાત્મા જ તમામ દેવો છે આત્મા માં બધું રહેલું છે અને આત્મા જ આ દેહ્ધારીઓના કર્મયોગ ઉત્પન્ન કરે છે .

બાહ્ય આકાશને શરીરની અંદર ના આકાશોમાં ,વાયુને ચેષ્ટ અને સ્પર્શોમાં ,અગ્નિના ઉત્કૃષ્ટ તેજને જઠરાગ્નીમાં ,સૂર્ય તેજને નેત્રમાં ,જળને સ્નેહમાં ,પૃથ્વીને શરીરના પૃથ્વીના ભાગોમાં ,ચંદ્રને મનમાં ,દિશાઓને કર્નેન્દ્રીયોમાં   ..વિષ્ણુને પદ ઇન્દ્રિયમાં ,શિવને બળમાં ,અગ્નિને વાણીમાં ,મિત્રને ગુદામાં ,અને પ્રજાપતિને જનનેન્દ્રીયમાં એક રૂપ કરી દેવા
.
જે પરમાત્મા  ભ્રહ્મ  થી માંડીને ચેતન અચેતનનો નિયંતા છે .જે અણુથી  એ અણુ છે .જે સોના સમાન કાન્તીવાળો છે અને જે સ્વપ્નની બુદ્ધિ ,નિર્વિકલ્પ  થી સાક્ષાત્કાર કરવાને યોગ્ય છે તેને પરમ પુરુષ પરમાત્મા જાણવા 

એને કેટલાક અગ્નિ કહે છે કેટલાક પ્રજાપતિ  કહે છે ,બીજા શિવ કહે છે .બીજા વિષ્ણુ કહે છે .બીજા ઇન્દ્ર કહે છે બીજા પ્રાણ કહે છે તેમજ અન્યો તેને સનાતન બ્રહ્મ કહે છે.

 આમ જે મનુષ્ય પ્રાણીમાત્રમાં રહેલા પોતાના આત્માને પોતાના આત્મામાં વડે જુએ છે તે સૌ સાથે સમાનતા પામીને પરમ પદને પામે છે .


CHAMPAKLAL GURU

માનું સ્મૃતિ માં ૪૦ માં શ્લોક માં  કહ્યું છે કે :- ઓછી દક્ષિણા વાળો યજ્ઞ  ઇન્દ્રિયો ,યશ, સ્વર્ગ ,આયુષ્ય ,કીર્તિ પ્રજા અને પશુ ઓને હણે છે તેથી થોડા ધન વાળા એ યજ્ઞન કરવો નહી .

પ્રાયશ્ચિત 
પ્રાય એટલે તપ કહેવાય ને ચિત્ત એટલે નિશ્ચય ;તેથી નિશ્ચય સહિતના તપ ને જ શાસ્ત્રમાં પ્રાયશ્ચિત કહ્યું છે .
કેટલાક દુષ્ટ માણસો ય પૂર્વ જન્મોમાં કરેલા કૃત્યો  થી અને તેઓ એ કરેલા ખરાબ કર્મો થી વિકૃતિ પામે છે 
સોનાની ચોરી કરનાર ના નખ ખરાબ થાય છે 
દારૂદીયાના દાંત કાળા થાય છે 
બ્રહ્મ હત્યારો ક્ષય રોગી થાય છે
ગુરુ પત્ની સાથે ગમન કરનાર ને ચર્મ રોગો થાય છે .
અન્ન  ચોર અંગહીન થાય છે
તેમાં ભેળસેળ કરનારા અંગ વધારાવાલો થાય છે
 પકાધન નાં  ચોરને  મંદાગ્ની થાય છે
વાણીનો ચોર મૂંગો થાય છે
કાપડ ચોરને શ્વેત કોઢ થાય છે.
ઘોડો ચોરનાર પાંગળો કે લંગડો થાય છે .
એમ વિવિધ પ્રકારના કર્મોને લીધે લોકો  જડ ,મૂંગા ,અંધ ,બધીર તથા બેડોળઆકૃતિવાળા જન્મે છે  અને તેઓ સજ્જનો થી નિંદિત થાય છે મનુ  સ્મૃતિ :-૪૯,૫૦,૫૧,૫૨

પાપ કરીને સંતાપ કરનાર એ પાપ માંથી છૂટી જાય છે તેમજ આવું ફરીથી કરું નહી એમ નિવૃત રૂપી નિશ્ચય કરવાથી તે પણ પવિત્ર થાય  છે  ૨૩૦ મનુ સ્મૃતિ

  મનુષ્ય અધર્મ અચ્રીને જેમ જેમ પોતાની મેળે જ પ્રગટ કરે છે તેમ તેમ સર્પ  જેમ કાંચળી થી છુટે તેમ તે અધર્મ થી છૂટે છે .૨૨૮
તેનું મન જેમ જેમ પોતાના પાપ કર્મને નિંદે છે તેમ તેમ શરીર તે અધર્મથી છૂટે છે .   .
 

Wednesday 11 January 2012

mantr

તર્પણ :-મંત્ર બોલી દેવતાને  જલ અર્પણ કરવું તે

માર્જન :-મંત્ર બોલી શરીર પર છતાં નાખવા તે

બ્રહ્મ ભોજન :-બ્રાહ્મણ ને મીઠાઈ/ મિષ્ટાન્ન જમાડવું  તે

વૈદિક મંત્ર ૧૨ લાખ જપ થી સિદ્ધ થાય છે .
પૌરાણિક મંત્ર ૯ લાખ જપથી સિદ્ધ થાય છે .

મંત્ર ના મુખ્ય બે પ્રકાર 

(૧) મૂળ મંત્ર જેને એકાક્ષર અને બીજાક્ષર  મંત્ર કહે છે .
(૨)મહા મંત્ર  જે બીજક્ષરો ની સંખ્યા અધિક હોય ,દેવતાનું નામ હોય અને મંત્ર ના અંતમાં   "હ"ફટ""સ્વાહા "ય નામ આદી શબ્દોનો પ્રયોગ થયેલો હોય તે મહા મંત્ર છે .

પાંચ ભેદ   

(૧)પુલ્લિંગ મંત્ર ,સ્ત્રીલિંગ મંત્ર ,નપુસ્ક્લીંગ મંત્ર ,
(૨)સિદ્ધ -સદ્ય ,સુસિદ્ધ અને આદી મંત્ર 
(૩) પીંડ ક્તેરી ,બીજ ,માળા મંત્ર 
(૪)સાત્વિક -રજસ-તામસ મંત્ર 
(૫)શાબર મંત્ર -ડામર મંત્ર 

મંત્ર નું ઉચ્ચારણ 

પુલ્લિંગ અને સાત્વિક મંત્ર નો જપ કંઠથી કરવો જોઈએ 
સ્ત્રીલિંગ અને રાજસી મંત્રનો જપ ઓષ્ઠથી કરવો જોઈએ 
નાપુસક્લીંગ અને તામસી મંત્ર નો જપ ભ્રામરી   સ્વરમાં કરવો જોઈએ .

મંત્રનું પુનસ્ચર્ણ   
મંત્ર સાધનાનું અતિ  અગત્યનું  અંગ છે  અને તેના ચાર અંગ છે .
(૧)મંત્ર ની જપ કરતા ચારગણો જપ કરવો 
(૨)બમણી સંખ્યાનો હવન કરવો 
(૩)અર્ધી સંખ્યાનું તર્પણ કરવું 
(૪)અર્ધ સંખ્યાના અર્ધ ભાગને નામના અક્ષરોની સંખ્યાથી ભાગ દેવો .જે શેષ વધે તે મુજબ બ્રહ્મ ભોજન 
     કરાવવું  .

મંત્ર અને સાધક ના નામનો કોઠો 
પ્રથમ પોતાના નામના અક્ષરને યંત્રના કોઠામાં તપાસવો  પછી મંત્રના પ્રથમાક્ષરને કોઠામાં શોધવો 
પોતાના નામના અક્ષરથી મંત્રનો કોઠો ૧,૫,૯ હોય તોજ મંત્ર સિદ્ધ થાય છે ,
૨,૬,10 હોય તો સાધ્ય ,
૩,૭,૧૧ હોય તો સુસિદ્ધિ   
૪,૮,૧૨  હોય તો  તે મંત્ર સાધક માટે દુશ્મન .તે મંત્ર સાધકને નુકસાન કરતા ગણાય  છે  તેથી તે મંત્રની સાધના  ન  કરવી .
મંત્ર  ના કોઠા માટે અમોને ઈમેલ કરો :-champaklalguru@gmail.com

ષટ ક્રમોનું  ચક્ર અને ઋતુ વિચાર 
હેમંતમાં -શાન્તીકર્મ
વસંતમાં -વશીકરણ
શિશિરમાં મોહન -સ્તમ્ભન
ગ્રીષ્મમાં- વીદ્વેષ્ણ
વર્ષામાં - ઉચ્ચ્ચાત્ન
ષટ કર્મ ચક્ર માટે ઈમેલ કરો    champaklalguru@gmail.com

Tuesday 10 January 2012

champaklal guru 'idea

अंक और शुभ
अंक का अपना एक विशेष गुण होता है जो लगातार अपना प्रभाव दिखाता है |हम अंको की विशेषता बतला रहे है |अंक और सम्बंधित राशी |

अंक                             रासी
1-----------------------सिंह
2..---------------------कर्क
३----------------------धनु.
४----------------------कुम्भ
५----------------------मिथुन ,कन्या
६----------------------वृषभ ,तुला
७----------------------मीन
८----------------------मकर.
९----------------------मेष ,वृश्चिक

अंक    अति मित्र    मित्र          सम       शत्रु       घोर शत्रु      
1        2,7                 5             3,7,9           6            8
2        5                6,3,8           1,4            7,9         -----    
3       2,7,9              8             1,4          -------       6,5
4       2,7                 5              3,9             1,6          8              
5      1,4                 3             2,7,6            9,8        ------
6      ----                 3         2,7,1,4,5,8,       9         -------
7      5                6,3,8           1,4               2,9        ------ 
8      -----             3               2,7,9          ------        1,4
9     -----                8         1,4,2,7,3            7             5

Sunday 8 January 2012

champaklal guru

पापो के भेद 
ब्राह्मण का धन चुराना ,पराये का धन न देना ,बड़ा अहंकार करना ,बहुत  क्रोध   करना ,पाखंड  करना और कृतग्नता,अत्यंत विषय -प्रवृति ,कुपनता ,सज्ज्न्नो से ईर्ष्या,पर स्त्री -गमन    करना तथा शिवजी के आश्रम में स्थित वृक्षों तथा पुष्प्वर्गो  का नाश करना और आश्रम में रहने वाले मनुष्यों को थोड़ी भी पीड़ा देना ,भृत्य के परिवार सहित  ,पशु ,धन्य तथा धन का हरन करना ,पशुओ  को चुराना और जल को अपवित्र करना ,यज्ञ स्थल ,बैग ,सरोवर का तथा स्त्री और संतानों को बेचना ,स्त्री धनो से वृति करना तथा स्त्रियों की रक्षा न करना ,स्त्री के साथ छल करना ,भोजन के समय  पर  आये  हुए  को भोजन  न देना ,निंदनीय का धन लेना ,कूट  व्यापार  से जीवन  बिताना ,जिव्हया के स्वाद के लिए सुकर्म में प्रवृत न होना वेदज्ञान आदि को नित्य मुलमात्र में ही  पढ़ना    अपने ब्रह्मादी व्रत का त्याग क्र दुसरो के आचार्य का सेवन करना ,देवता ,अग्नि ,तथा ब्राह्मण और चक्रवर्ती रजा ओ की प्रत्यक्ष में या पीछे निंदा करना इत्यादि पापो से स्त्री तथा पुरुष  उपपाती की कहलाते है | 
  इसी प्रकार जो गौ  ,ब्राह्मण ,कन्याओ  के स्वामी ,मित्र और तपस्वियों के कार्यो में विग्न डालते है वे नरकगामी होते है |जो नित्य पराये द्रव्य को ठगते है ,जूठा   तौल करते है ,ब्राह्मणों को ताड़ना करते है और ब्राह्मण ,शुद्र ष्ट्री का सेवन करते है और जो काम से मदिरापान करते है ,ऐसे तथा और भी जो क्रूर तथा पप्क्र्मी है और जो अपनी आजीविका के किए दान तथा यज्ञादि करते है और जो गौशाला ,अग्नि जल तथा गलियों में विष्ठा करते है फेकते है तथा जो कपट से शिक्षा करते ,chhl से कर्म और ऐसे व्यापारों में tatpar  है तथा जो अपने भृत्यो के साथ दुर्व्यवहार करता है और जो अपनी स्त्री ,पुत्र ,मित्र ,बालक ,वृद्ध ,दुर्बल ,रोगी ,भृत्य ,अतिथि ,और बांधवो को भूखा छोड़कर स्वयम भोजन कर लेता है ,जो स्वं तो मिष्ठान खाता और ब्राह्मणों को नही देता वः महा निंदनीय है|जो सन्यास धारण करके भी गृह में निवास करता है और जो शिव प्रतिमा का भेदन करता,क्रूरता  से गौ को मरता ,दुर्बलो का पोषण नहीं करता और उन्हें हंमेशा त्याग देता है ,बिना भोजन किये पशु कोहल में जोतता   और घायल ,रोगी ,भर से दबे हुए ,भूखे गे -बैल को यत्नपूर्वक नहीं पलता वे गौ हत्यारे पापी नर्क में जाते है |जो पापी बैलो के अन्डकोशो को कटवाते है तथा वन्द्या गौ को जोतते है वे पुरुष नर्क गामी होते है | आशा  लगा कर आये हुए भूखे प्यासे और अनाथो अन्न की इच्छा करनेवाले ,वृद्ध ,रोगियों पर जो दया नही करते वे नर्क में जाते है |बकरा और भेस का करी विक्रय करनेवाला कलाकार ,बढ़ी ,वैध्य  सुनार आदि जो क्प्त्भव से रजा के यह नौकरी करते है ,वे नरक गामी होते है |शास्त्रों का उलंघन करने वाले जिस रजा के राज्य में प्रजा से घुस लेनेवाले अपनी ichchhanusar कार्य करते है वे नरक में पड़ते है |इसमें कुछ भी संदेह नही है |जो रजा बिना चोर को चोर के समान और चोरी करनेवालों की बिना चोरी करनेवाला समजता है वह रजा नरक में जाता है |जो घी ,तेल ,अन्न ,madhu ,मांस ,मदिरा इर्ख दूध दही ,फल ,शक ,काष्ठपात्र ,औषधि भोजन ,जूता और शीशा ,रांगा ,ताम्बा,तथा शंख आदि को लोभ से चुरा लेते है वे निश्चय ही नरक में जाते है |मनुष्य इन पापो से नर्क भोगने के बाद शारीर के कष्ट उठाने के निमित्त सम्पूर्ण योनियों को प्राप्त करता है |उपरोक्त पापी भगवन शिवजी की आज्ञा से बड़े भयानक यम के दूतो से pakd कर ले जाते हुए अति दिखित हो यमराज के लोक में जाते है |जो मनुष्य स्वयम कर्म करता है तथा दुसरो द्वारा करवाता है या अनुमोदन करता है   उसको शारीर द्वारा ,ह्रदय द्वारा तथा वाहनों द्वारा पापो का फल भोगना होता है |
  यह  भाग शिव महापुराण से लिया है | 

Tuesday 3 January 2012

ved ruls

  
जूठ न बोले |
जूठी गवाही न दे  |
मुह से अपशब्द न बोले|
किसी को गाली न दे  |
क्रूरता   न करे |
इस्वर पर विस्वास रखे |
देवी देवताओ की उपासना श्रद्धा पूर्वक करे |
मांस -मछली न खाए |
शराब न  पीए |
परिवार के सदस्यों का  पालन करे |
मुफ्त  मे किसी से  कुछ न ले |
बड़ो के चरण स्पर्श करे ,उनकी आज्ञा का पालन करे और आशीर्वाद प्राप्त करे  |
विकलांगो को भोजन दे और उनकी सहायता करे|
घर में थोड़ी बहुत जगह अवश्य रखे |
काने और गंजे से सावधान रहे |
ये वेदों में बताये गये मानव संस्कृति के मापदंड है सदाचार है |


imp triks

अशुभ ग्रहों के उपाय  


सूर्य :-
कोई  भी कार्य आरंभ करने से पूर्व मुह में मीठा डालकर घूंट पानी पीले |

चन्द्र:-
आंखोमे सफेद सुरमा लगाए |

मंगल :-
बहते पानी में रेवडिया  प्रवाहित  करे |

बुध :_
दांतों को साफ रखे ,नाक छिदवाये |

गुरु:-
केसर का सेवन करे या नाभि पर लगाये |

शुक्र :-
गौस्जाला में चरी दान करे |

शनी :-
तेल में अपनी  छाया देखकर  यथा शक्ति दान करे |

राहू :-
मुली दान करे |बहते पानी में कोयला प्रवाहित करे |

केतु :-
कुत्तो को रोटी डाले |

champaklal guru

अशुभ ग्रहों की पहचान 
सूर्य :-
शरीर के अंग अकड जाए ,हिलने डुलने में कठिनाई हो  हर समय मुह में थूक आता रहे | घर में लाल या भूरी भैस हो और वः खो जाए | ऐसा हो तो सूर्य अशुभ है|
चन्द्र  :-
अनुभव करने की शक्ति क्षीण हो जाए कुआ तलब सुख जाए या हैण्ड पम्प पानी देना बंद क्र दे | घर में दुधारू  पसु या घोडा हो और वो मर  जाये  | ये चन्द्र की अशुभता के लक्ष्ण है |
बुध 
दन्त टूट जाए ,सूंघने की शक्ति जाती रहे .सम्भोग करने की शक्ति न रहे तो बुध अशुभ है   |
गुरु:-
टकला हो जाये ,सोना खो जाए .शिक्षा रुक जाए ,निर्दोष होते हुए भी बदनामी फैले जूठे अभियोग  लगे | दोष लगे गले में माला पहनने की आदत हो जाए तो गुरु अशुभ है |
शुक्र 
त्वचा विकार और स्वप्नदोष  शुक्र की अशुभता के संकेत है | इस से हाथ का अंगूठा निष्क्रिय ,कमजोर हो जाता है|
शनी :-
भौहो और पलको के बाल जड  जाये | भैस मर जाए ,आग लग जाए ,मकान गिर पड़े  या क्षतिग्रस्त हो जाए तो शनी अशुभ है |
राहू :-
कला कुत्ता मर जाये ,हाथो का नाख़ून जड जाये ,दिमाक काम न करे ,शत्रुओ की संख्या बढ़ जाये  तो रहू अशुभ होने का संकेत |
केतु :-
पैरो के नाख़ून जड जाए ,संतान बीमार रहे ,मूत्र विकार तथा जोड़ो में दर्द हो तो केतु अशुभ है |