Sunday 18 December 2011

champaklal guru

રોગો 
સૂર્યની અશુભ અસર થી
હ્રદય રોગ-મસ્તક રોગ-નેત્ર રોગ

ચંદ્રની અસર થી 
જલોદર-શુલ-મૂત્રરોગ -ઉદરર્નારોગો.

મંગળની અસરથી 
પીત્તરોગ-ફોલ્લા-ખાંસી-શ્વાસ-બહુમુત્ર-રક્તસ્ત્રાવ-હરસ-ભગંદર

બુધની અસરથી 
માથાનું દર્દ-વાઈ -જીભના રોગ.

ગુરુની અસરથી
ખાંસી -શ્વાસ-કંઠરોગ -યકૃત વિકાર

શુક્રની અસરથી 
ધાતુરોગ .બ્રહ્મમુત્ર-ગર્ભાશયના રોગ

શનિની અસરથી 
બહેરાશ-પક્ષાઘાત -કંપવા-શ્વાસ.ક્ષય

રાહુની અસરથી
વાયુ-માથાના રોગ

કેતુની અસરથી
ભયંકર રોગ થાય છે
 
ગ્રહો ની અસરથી થતા રોગો ના ઉપાય તરીકે જે તે ગ્રહના મંત્ર જપ.તેમજ જેતે ગ્રહના દાનની ચીજો  યોગ્ય પત્રને દાન કરવાથી રોગોમાં રાહત રહે છે .મટે છે

રોહિણી નક્ષત્રમાં આસોપાલવનો વંદો લીને પાસે રાખવાથી અસાધ્ય રોગ મટે છે
આદ્રા નક્ષત્રમાં આલુંનો વંદો લાવીને શેરડીના રસમાં વાટીને પીવાથી ચિત્તભ્રમ મટે છે .
ચિત્રા નક્ષત્રમાં ફણસનો  વંદો લાવી હાથે બાંધે તો કોઢ મટે છે
ગાયના દુધમાં ઘસીને પીવે તો રક્તપિત્ત મટે છે
વાંદાને બાળીને તેની રાખ મધ સાથે  મેળવી ધોળા ડાઘ ઉપર લગાવે તો સફેદ ડાઘ નાબુદ થાય છે .

 

No comments:

Post a Comment