Saturday 31 December 2011

triks

रात को कपड़े बाहर न सुखाए
पुराने जमाने में यह कहा जाता था की रात को कपड़े बाहर सुखाने से रात में घुमती आत्माओ की उर्जा प्राप्त करते है और उन वस्त्रो को पहनना दुर्भाग्य का प्रतीक  है |  बुज़र्ग लोग कहते है की धुप में  सूरज की तेज किरणों में कपड़े सुखाने चाहिए  क्योकि वः धुप से सकारात्मक उर्जा प्राप्त होती है  | जो की हमारे शारीर तथा सौभाग्य के लिए  अच्छी होती है | इसके विपरीत रात को  कपड़े बाहर सुखाने से वः नकारात्मक उर्जा प्राप्त करते है ,जो की अशुभ होती है |

टूटे हुए शिसे तुरंत बदले 
यदि घर की खिड़की के शीशे टूटे हुए है  तो तुरंत उसको बदल देवे | टेप या कागज से उसको ढकना नही चाहिए |टूटे शिशो में से निकलती नकारात्मक उर्जा नाक  ,कान  ,व् आँख में इन्फेक्शन का कारण  हो शक्ति है | इसके आलावा घरमे टूटे बल्ब  ,ट्यूब   लाइट  ,कांच या चीनी मिटटी के बर्तन भी न रखे .,

सौभाग्य के लिए घोड़े की नाल
घोड़े की नाल पश्चिमी देशो के साथ साथ भारत में भी बहुत भाग्य शाली मानी गई है | बहुत भाग्य शाली और शुभ मानी जाती  | घोड़े की नाल के आकर की भूमि के अनुसार आदर्स आकर वाली भूमि मानी जाती है |
  भारतमे पारम्परिक रूप से लोग घोड़े की नाल को शुभ और सौभाग्यवर्धक मानते है | ये अपनी सुरक्षा और सौभाग्य के लिए  इसे अपने घर के मुख्य द्वार के उपर ,दरवाजे के फ्रेम के बाहर लगा सकते है | नाल लगाने का सही तरीका यह है की उसके दोनों सिरे निचे की ओर होने चाहिए |
  घोड़े की नाल धातु तत्व है  इसलिए पूर्व और दक्षिण -पूर्व दिशा की ओरवाले दरवाजे पर उसका उपयोग न करे | विशेष रूप से यह पश्चिम ,उत्तर -पश्चिम तथा उत्तर दिशा की ओर वाले दरवाजो के लिए अधिक प्रभावकारी होती है |
 अधिक जानकारी हेतु  यहा क्लिक करे  www.champaklalguru.blogspot.com

Friday 30 December 2011

CHAMPAKLAL GURU

ડાયાબીટીસ માટે રામબાણ ઈલાજ 
(૧)મામેજવો   (૨) કડું   (૩) કરિયાતું  (૪)કાળીજીરી  (૫) મેથી  (૬) કાંચકા  (૭)સુકા કરેલા (૮)લીમડાની ગાળો (૯) ઇન્દ્ર જવ (૧૦) કાળીદ્રાક્ષ (૧૧) જેઠી મધ  (૧૨) હિમેજ (૧૩) કોલંબો  (૧૪) હરડે
       આ તમામ ઔષધી ની માત્રા અને  કેવી રીતે ઉપયોગ  ની માહિતી માટે  ઈમેલ કરો              champaklalguru@gmail.com

યાદ શક્તિ વધારવા માટે ના ઉપયોગી ઔષધિઓ 
કઠ ,આસંધ ,સિંધવ ,અજમો ,જીરું ,સુંઠ ,મરી,પીપર ,પહાડ્મૂળ ,શંખાવલી ,વજ ,શાહજીરું ,બ્રાહ્મી
આ ઔષધી ઓ નો ઉપયોગ કરવાની રીત મેળવવા માટે ઈમેલ કરો .champaklalguru@gmail.com


પિત્ત દોષ

લક્ષણો :-અપચન ,માથું દુખવું ,ઓકારી ,પિત્ત બગડવું અને બેચેની

આયુર્વેદિક દવાઓના નામ 

(૧)સુક્તીન ટેબલેટ્સ (અર્લાસીન ) ૨-૨ ગોળી દુધમાં  ૩ વખત

(૨) મૃગશૃંગભસ્મ  ૨ ચણાની દાળ જેટલું .ભેસના માખણમાં ૧/૨ ચમચા સાત દિવસ

(૩)સવારે  ઉલટી કરવાથી સારું લાગે ,ગળામાં બળતરા ,પેટમાં આગ  તાપપ્યાદીલોહ ૨ ચણાની દાળજેટલું
       માખણ , મોટી  ખાંડ સાથે બે વખત
(૪) ગ્વારસીન્ગનું શાક   સવાર સાંજ  આઠ દિવસ સુધી ખાવું ,પિત્ત ઓંછું થઈ જાય છે .

                                         દોષ

કફ દોષ નો પ્રથમ ઉપચાર  વમન છે .વમન થી રાહત ન થાય તો  વિટામીન  એ .ડી  ઉપયોગી છે .

પિત્ત દોષ નો પ્રથમ ઉપચાર પેટ સાફ રાખવું તેમ છતાં રાહત  ન થાય તો  વિટામીન સી ઉપયોગી છે .
વાત દોષ નો પ્રથમ ઉપચાર ઔષધી દ્રવ્યનો એનીમા +શક્તિ વર્ધક દવાઓ છે તેમ છતાં રાહત ન થાય તો વિટામીન બી કોમ્પ્લેક્ષ છે    
  



    

Thursday 29 December 2011

CHAMPAKLAL GURU 'S TRIK

કાગડા થકી શુકન 
ગામ જતા કે ઘરથી બહાર નીકળતા કાગડો જમણી દિશાથી ડાબી દિશા તરફ જાય તો ધારેલું કાર્ય સિદ્ધ થાય

ગામ જતા કાગડો વડની ડાળ ઉપર ઉડીને બેસે અને બોલે તો ધનનો લાભ સમજવો

ગામ જતા કાગડો ચાંચથી  જમીન ખોતરે ,જમીનમાં ચાંચો મારે ને માટી કાઢે  તો જે કાર્ય ચીતવ્યું હોય તે સિદ્ધ થાય .

ગામ જતા કાગડો દુધાળા ઝાડ ઉપર બેસી ચાંચ ઘસતો માલુમ પડે તો ધન લાભ થાય

કાગડા થકી અપશુકન 
ગામ કે બહાર જતા કાગડો બોરડી ,બાવળ કે એવા કંટાળા ઝાડ પર બોલે તો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તકરાર થાય .

ગામ જતા કાગડો સામે આવતો માલુમ પડે ,વાહન ઉપર બેસે ,તો તે માર્ગે જવું નહિ પણ બીજી  દિશા તરફ થોડા ચાલીને પછી જવું કારણ કે આ ભયંકર આફતની નિશાની ગણાય છે .

કાગડો જમણી બાજુ પાંખ ફફડાવે તો તે દિવસે પરગામ જવાનું માંડી વાળવું. આ દ્રશ્ય એ ત્રણ વાર માલુમ પડે તો ઘરથી  બહાર ન જવું .આ અપશુકન એવા છે કે બહાર ગયેલો ઘેર પાછો આવતો નથી .

કાગડો ડાબી દિશાએથી જમણી તરફ બે ત્રણ વાર ચક્કર મારે તો બંધન ,મરણ, આફતના સમાચાર જાણવા.
 
     

CHAMPAKLAL GURU

                                        અજબ ઔષધિઓ

અરેઠી ના કાળા  બીયા કાઢી રાત્રે પાણીમાં પલાળી રાખવા .સવારે તેમાં કાણા પાડી કાળા ઉનના દોરામાં પરોવી તે બાળકને પહેરાવવાથી  નજર લગતી નથી .

રવિવારે સવારે સૂર્યોદય પહેલા ઝંઝેટી નું મૂળ લાવી કેડમાં બાંધે તો એકાંતરિયો તાવ જતો રહે છે .

ગર્ભવતી સ્ત્રીને પ્રસવ ન થતો હોય તો જેના થાકી ગર્ભ રહ્યો હોય તે પુરુષના અંગુઠાનું પાણી પીવાથી પ્રસવ થાય છે .

પેટમાં વાળ ગયો હોય તો પાકેલું  અનાનસ ખાવું ભારે અજીર્ણ પર આ ઉપાય ઉત્તમ છે .


કસુવાવડ  થતા મહિલાઓને  નંદ વાયુ ઉપડે છે .તેથી માથું જડ  થાય ,દીવો દેખાતો નથી ,દાંત કચકચાવે છે .ધુણવા માંડે છે આને નંદ વાયુ કહેવાય છે .આ માટે કોંકણ  તરફ અનંત   નામનું મોટું ઝાડ થાય છે .તેના ઉત્તર દિશા તરફના મુળિયા મંગાવવા  ઠંઠા કે ગરમ  પાણીમાં એ મુળિયા ઘસી  માથા પર લગાવવાથી  આ નંદ વાયુ માટે છે .

અરડુંસાના મૂળને   ઠંઠા પાણીમાં ઘસી ચોપડવાથી  વીંછીનું ઝેર ઉતરે છે .

કાળી અરણીના મુળીયાનું તેલ અથવા ખસખસના ડોડાનો સેક કરવાથી પક્ષઘાત અથવા સંધીવાયું માટે છે .

કસુવાવડ  થતા નંદવાયું થયો હોય તો તે મહિલાની આંખમાં અરીઠાનું ફીણ અંજન કરવું .પછી બેત્રણ દિવસ સુધી માખણ અથવા ઘી ચોપડવું જેથી આંખની બળતરા  બંધ થશે.

કુતરો  કરડ્યો હોય તો આંકડાનું દૂધ ,ગોળ અને તેલ એકઠા કરી ચોપડવાથી ઝેર ચડશે નહિ

નાગરવણી ના મૂળ પાણીમાં વાટી ,એક તોલો જેટલું સાપ કરડ્યો હોય તેને પાવાથી ઝેર ઉતરે છે.મૂળ સુકા અને લીલા બન્ને કામ આવી શકે છે .

MORE INFORMATION PLEASE LOG IN  www.champaklalguru.blogspot.com
 


Wednesday 28 December 2011

CHAMPAKLAL GURU

સામુદ્રિક દ્રષ્ટિએ સ્રીનું ભાગ્ય 
જે સ્ત્રી ના ડાબા હાથમાં ત્રાજવું અને માળાનો આકાર  જણાય તો તે સ્ત્રી મોટા  વેપારીની પત્ની અને વિવિધ  જાતના જાત ના  આભુષનો પ્રાપ્ત કરે છે .

જે સ્ત્રીના અંગુઠાના મૂળથી ટચલી આંગળીના જડ સુધી રેખા જાય તો તે સ્ત્રી પતિને   હણનારી  બને છે .

જે સ્ત્રીના હાથમાં તલવાર ,ગદા ,ભાલો   મૃદંગ ,અંકુશ .હાથી, ઘોડા ,સૂર્ય ,ચંદ્ર .આમાંથી કોઈ નિશાની હોય તો તે ભાગ્યશાળી ગણાય  છે અને પોતાના ભાગ્ય થી પતિની ઉન્નતી કરનારી બને છે .

જે સ્ત્રીના નખમાં સ્વેત ગોળ ટપકું હોય તે બીજાઓની સાથે હરહમેશ કામ  બાણથીપીડાતી હોય એવી રીતે વાર્તા લાપ કરશે .અનેક  પુરુષો સાથે રમણ કરનારી આ સ્ત્રી ચાલક રહે છે .

જે સ્ત્રીના હ્રદય પર વધુ  વાળ -રોમ ના સમૂહ દેખાય તો તે પોતાના પતિનો જીવ લેનારી અતિ સ્વચ્છંદી ગણવી

જે સ્ત્રીના પગની આંગળીઓ એકબીજા પર ચડી જતી હોય તે સ્ત્રી એક  પછી  એક પતિનો નાશ કરે છે .

જે સ્ત્રીના  પગની ટચલી આંગળી જમીનને ન અડકે તો તે બે પતિ કરનારી જાણવી  તથા ટચલી ને તેની બાજુની પગની  આંગળી જમીનથી  અદ્ધર  રહે તો તે ત્રણ પતિ કરે છે .

જે સ્ત્રીની પગની આંગળી ચાલતા જમીનને સ્પર્શ ન કરે તો તે પોતાના પતિને મારીને બીજા પુરુષો સાથે રમણ  કરે છે 
.
 

CHAMPAKLAL GURU

आहार के पोषक तत्वों के मुख्य स्रोत ,कार्य और न्यूनता  पर प्रभाव

पोषक तत्व :-   कार्बोहाईड्रेटस  
स्रोत :-
अनाज वाले खाद्य पदार्थ में अधिकाधिक रूप से मन्द (STARCH) और गन्ना तथा ग्लूकोस विशुद्ध है ,आलू तथा कंद -जातीय सबजिया
कार्य 
१- ये शरीर को उर्जा प्रदान करने वाले मुख्य स्रोत है
2-मन्द के रुपमे "सचित इंधन " का कार्य करते है .
३-वसा में बदलकर "संचित  भोजन  "  का काम करते है
४:-RNA  तथा DNA  के घटक होते है 
5:-ये शर्करा ओ के रूप में उर्जा उत्पादन के लिए इंधन का काम करते है
न्यूनता पर प्रभाव 
सुस्ती ,थकावट ,दुर्बलता ,वजन कम हो जाना

पोषक तत्व :- प्रोटीन 
स्रोत :-
सभी प्रकार की दाले ,दूध पनीर ,मांस ,मछली .अंडा .सूखे मेवे आदि
कार्य :-
१:-ये जीवद्रव्य के भौतिक दशाओ (सोल-SOL  तथा जेल -JEL ) का नियंत्रण करती है |
2:-कोशिकाओ  के विभिन्न  अंगको (ORGANELLES) की रचना में प्रमुख भाग लेते है |
३:-वृद्धि तथा मरम्मत  के लिए (ANABOLISM) आवश्यक होती है
४:- होर्मोन्स के संस्लेषण  में भाग लेती है
५:-उपापचयी प्रतिक्रिया ओ में रासायनिक उत्प्रेरक  का कार्य करती है ,
६:-हिमोग्लोबिन के रूप में ये शरीर में गैसीय संवहन करती है
७:-एंटिबोडीज के रूप में शरीर की सुरक्षा करती है .
८:-  न्यूकलीप्रोटीन्स आनुवंशिक लक्षणों के विकास और वंशागति का नियंत्रण करती है

न्यूनता पर प्रभाव 
दुर्बलता .वजन  कम  होना  मानसिक तथा शारीरिक वृद्धि में कमी ,बार -बार अवस्थ होना ,द्रष्टि का कमजोर हो जाना ,बच्चो में कवासीओरकोर  रोग (KWASHIORKOR DISEASE )

 पोषक तत्व :- वसा 
स्रोत :-
घी ,तेल, मछली ,के यकृत का तेल चर्बी ,मूंगफली ,मख्खन ,दूध , दही ,क्रीम ,सूखे मेवे आदि  
कार्य :-
१:-उर्जा उत्पादन के लिए ये इंधन का कार्य करता है |
२:-इनका महत्व संचित  भोजन  के रुपमे  अधिक   होता है
३:-वसीय उत्तको के रुपमे ताप -नियंत्रण और सुरक्षा में सहायक करती है |
४:-आवश्यकता पड़ने  पर  कार्बोहाईड्रेटस में परिवर्तित हो जाती है |
५:-कुछ वसाए कोशिका  कला  तथा अन्य ज़िल्लियो  की रचना में भाग लेती है |
६:-व्युत्पन्न  वसाए विटामिन "डी" तथा अनेक हारमोंस  के संयोजन  में भाग लेती है |
 न्यूनता के लक्षण 
दुर्बलता ,वजन  में कमी ,थकावट, सुस्ती स्तंभित वृद्धि | 

  अधिक जानकारी के लिए प्रतीक्षा करे .............

Sunday 25 December 2011

medicine

એલોપેથી ઉપચારમાં  નીચે ની દવાઓ નો ઉપયોગ કરવામાં આવે છે .
એમોક્સીસીલન  નામની દવા દમ માટે ની ગોળી છે .
એટેનોલોલ નામની દવા બ્લડપ્રેશર  માટેની ગોળી છે .
કાબોમેજેપીન નામની દવા  ખેચ માટેની ગોળી છે .
સીપ્રોફ્લોકેસીન નામની દવા ઝાડા -ઉલટી માટેની ગોળી છે
ડાઈસાઈકલોમાંઈડ નામની દવા પેટના દુખાવા માટેની ગોળી છે .
એનાલેપ્રીલ નામની દવા બ્લડ પ્રેશર માટેની ગોળી છે
ડેરીકાઈલીન  નામની દવા શ્વાસ ને લગતા રોગો માટેની દવા છે .
ઇબુપ્રેફેન નામની દવા દુખાવા માટેની  ગોળી છે .
ટ્રોનીડાઝોલ  નામની દવા ઝાડા માટેની ગોળી છે.
ઓ આર એસ  પાવડર ઝાડા માટે નો પાવડર છે .
પેરાસીટામોલ નામની ગોળી તેમજ ઇન્જેક્શન તાવ માટે ઉપયોગી છે
એડ્રીનલીન નામનું ઇન્જેક્શન લોહી બંધ કરવા માટે વપરાય છે
સીફોટેક્સીન નામની દવા એન્ટીબાયોટીક  છે .
ઓન્ડેન સેટ્રોન નામનું ઇન્જેક્શન વોમિટ માટે ઉપયોગી છે
એન્ટીવેન્મ નામનું ઇન્જેક્શન સર્પદંશ વખતે  ઉપયોગી છે .
ક્લોરોફીન મેલેરિયા વખતે વપરાય છે .
રેનીટીડીન નામનું ઇન્જેક્શન ઉલટી માટે વપરાય છે .
ટીટેનસ  નામનું ઇન્જેક્શન ધનુર  વખતે વપરાય છે .
ઓક્સીટોસીન નામનું ઇન્જેક્શન ડીલીવરી માટે વપરાય છે .
સીપ્રોફ્લોક્સેસીન નામની દવા આંખના ટીપા માટે માટે વપરાય છે .
 
વધુ માહિતી માટે પ્રતીક્ષા કરો .............

.

Wednesday 21 December 2011

champaklalguru

કુદરતી આવેગો માનવ માત્ર માં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે મળ.મૂત્ર, વાછૂટ  ,ભૂખ,તરસ,ઊંઘ આ બધા કુદરતી આવેગો છે .
મળનો આવેગ રોકવાથી 
આફરો ચડે છે ,પેટમાં દુખાવો થાય છે .કબજિયાત થાય છે .માથું દુખે છે .ગેસ થાય છે .ઓડકાર  આવે છે મળ માંર્ગમાં  દુખાવો થાય છે ..પીંડીમાં   કળતર થાય છે

વાછુતનો આવેગ રોકવાથી 
આ આવેગ રોકવાથી ઉપર મુજબના રોગો તથા પેશાબ અટકી અટકીને આવે છે .બેચેની રહે છે
.
મુત્રનો આવેગ રોકવાથી
  પેઠુંમાં દુખાવો થાય છે ..માંથું દુખે છે ..શરીરમાં કળતર થાય છે .કીડની ઉપર વિપરીત અસર થાય છે .પથરી થવાની શક્યતા રહે છે .

ભૂખનો આવેગ રોકવાથી 
ભૂખને સંતોષીએ નહિ તો શરીરમાં નબળાઈ આવે છે ,ચક્કર આવે છે ,શરીર દુખે છે .
પેટમાં બળતરા થાય છે .વજન ઘટે છે .

તરસનો આવેગ રોકવાથી 
મિત્રની પથરી થાય છે .કીડનીને નુકસાન થાય છે .
શરીરમાં જરૂર કરતા ઓછું પાણી થાય તો મૃત્યુ થાય છે .
ઊંઘનો આવેગ ઊંઘનો આવેગ રોકવાથી શરીર અને મનના જાત જાતના રોગો થાય છે ..
આંખોના રોગો ,પચ્ન્તાન્ત્રના રોગો .લકવા ,રાજણ.સંધિવા જેવા વાયુના રોગો થાય છે .અનિન્દ્રા કે અલ્પનીન્દ્રાથી માથાનો દુખાવો   .આળસ .સુસ્તી ,યાદશક્તિ ઘટી જવી

અતિ ભોજન 
અપચો .પેટ નો દુખાવો,ગેસ,ઝાડા ,મરડો થવાની શક્યતા રહે છે . આ વાત કાયમી બને તો શરીરમાં ચરબીના થર જામે છે .
મધુપ્રમેહ , લોહીનું દબાણ વગેરે રોગોને આમન્ત્રણ આપો છો.
અતિ આહાર દીર્ધાયુંષનો સૌથી મોટો શત્રુ છે . પૂરું પેટ ભરીને કદી પણ જમવું નહી
.
અતિ જલપાન 
વધુ પ્રમાણમાં પાણી પીવાથી જઠરાગ્ની મંદ પડી જાય છે .ખોરાકનું પાચન બરાબર થતું નથી ..ભૂખ મરી જાય છે .શરીરનું વજન ઘટે છે ,શરીરમાં સોજા આવ્યા હોય તો તેમાં વધારો થાય છે ..શરદી  થાય છે .
 ભૂખ લાગી હોય ત્યારે વધુ પાણી પીવામાં આવે તો જલોદર જેવો ભયંકર  રોગ થાય છે
.
અતિ નિંદ્રા
આરોગ્યની જાળવણી માં કદાચ સૌથી મહત્વનો ફાળો ઊંઘનો છે .ઊંઘથી શરીરના અવયવોને આરામ મળે છે .પાચન રસો વધારે જરે છે .નવા કોષોનું સર્જન થાય છે .લોહીની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે .સામાન્ય રીતે માણસે રોજ સાત થી આઠ કલાક ની ઊંઘ જરૂરી છે .છતાં પણ

વધુ પડતી ઊંઘ લેવામાં આવેતો નુકસાન થાય છે .
વધુ ઊંઘવાથી શરીરનું વજન વધી જાય છે .
શરીર બેડોળ બને છે .
વ્યક્તિ આળસુ અને પ્રમાદી બને છે .અતિ આરામ થી પણ આવું જ થાય છે .અતિઆરામ અને અતિ ઊંઘથી યાદશક્તિ ઘટી જાય છે .સ્વભાવ ચીડિયો થાય છે .
સ્વભાવ ચીડિયો થાય છે .,ચામડીના રોગો થાય છે .મધુ પ્રમેહ જેવા રોગ થાય છે .

અતિ વ્યાયામ તેમજ અતિ પરિશ્રમ 
જરૂરી  આરામ લીધા વિના જે લોકો સતત પરિશ્રમ ,અતિ વ્યાયામ કરતા રહે છે તેમને ખુબ પસ્તાવું પડે છે.
તેમના શરીરના સાંધા અને સ્નાયુઓ શીથીલ થઈ જાય છે .પાછલી ઉંમરે શરીરની સાથે મન પણ અશક્ત બની જાય છે .
ચક્કર આવે છે .શરીરમાં ધ્રુજારી આવે છે ..શરીરમાં કળતર થાય છે .ઊંઘ ઓછી થઈ જાય છે .
 વધુ માહિતી માટે આ  સાઈટ દેખો  www.champaklalguru.blogspot.com
   


ayueved

ફળો અને તેના  ઉપયોગ 
તરબૂચ
યકૃત  ના સોજા કે દુર્બળતામાં તે લાભદાઈ  છે .માથાનો દુખાવો માટે છે .
પપૈયું 
કાચા પપૈયા પાચન માટે ઉપયોગી છે
પાકા પપૈયા ખાવાની રૂચી ઉત્તપન્ન કરે છે ,ઝાડો અને પેશાબ સાફ લાવનાર છે .
યકૃત ,બરોળ વગેરેના રોગમાં ઉપયોગી છે .
આંતરડાની કૃમિ બહાર કાઢે છે
સંતરા 
તે તરસ , બળતરા અને અરુચીને દુર કરે છે .તેનાથી લોહી શુદ્ધ થાય છે .
તે ભૂખ લગાડે છે .
તે પાચન શક્તિ વધારે છે .
તે કૃમિનો નાશ કરે છે .
તે આંતરડાને સાફ કરે છે .
થાકેલ માંદા   અને ઉપવાસમાંથી  ઉઠેલાને સંતરાનો રસ અપાય છે .
જાંબુ .
  તે ભૂખ લગાડનાર .લોહી શુદ્ધ કરનાર તેમજ બરોળ અને પાંડુ રોગમાં ઉપયોગી છે તેના ઢળિયા નો પણ ઉપયોગ થાય છે .



Tuesday 20 December 2011

CHAMPAKLAL GURU

 આદુ

આદુ નો રસ તીખો હોય છે .આદુ રૂચી પેદા કરી ભૂખ લગાડે છે .
આદુ મોમાં રાખ્વાથી અવાજ ચોખ્ખો થાય  છે

મંદાગ્ની 
જમ્યા પહેલા કે જમતી વખતે આદુની કાતરી સિંધવ અને લીંબુ મેળવીને ખાવી અથવા આદુનો રસ પીવાનું રાખવું .

શરદી 
ચોખ્ખું મધ મેળવેલો આદુનો રસ સવારે અને રાત્રે  પીવાનો રાખવો .આદુના રસને ગરમ કરી કપાળે લેપ કરવો .
ઉધરસ 
કફ પડતો હોય તેવી ઉધરસમાં આદુનો રસ ચોખ્ખા મધ તથા તુલસીના પણ સાથે સવારે ,બપોરે અને રાત્રે લેવો  સુકી ઉધરસમાં મીઠામાં બોળેલા આદુના ટુકડા ચૂસ્યા કરવા .આદુનો રસ સિંધવ મેળવીને પીવો .

આમલીના ફાયદા

અરુચિ અથવા લુ લાગવી
ઉનાળામાં તાપને કરને ભૂખ લગતી ન હોય તો saf આમલી માંથી આંબલીયા કાઠી તેના ગર્ભ પાણીમાં પલાળી રાખવો .ગર્ભ પોચો થાય ત્યારે તેને ચોળીને ગોળ અથવા ખાંડ મેળવો અને તેને ગલી લો .અને તેનો ઉપયોગ કરો .

જીરું 
ઝાડા 
જીરાનું ચમચી ચૂર્ણ છાશ કે ધી સાથે કલાકે કલાકે લેવું .
આફરો
જીરું ,હિંગ અને મીઠાની ફાકી મારવી  તેમજ પીસીને ગરમ કરી તેનો લેપ પેટ ઉપર કરવો .

મંદાગ્ની
જુના ગોલમાં મીઠાની ભૂખી મેળવી તેની ગોળી   કરી સવાર સાંજ ખાવી .

ધાણા
તરસ /દાહ
ધાણાને પાણીમાં પલાળી રાખવા ધાણાને મસળીને તેમાં ખાંડ નાખ્યા બાદ પીવું
ઝાડા 
મોળી છાશ માં ધાણા જીરું નું ચૂર્ણ વારંવાર લેવું .

ફૂદીનો 

શરદી 
ફુદીના નો રસ ચોખ્ખા મધમાં સવારે,બપોરે  અને રાત્રે એક એક ચમચી લેવો .

ઉદર શૂળ / ગેસ
ફુદીનાનો રસ ગરમ કરી તેમાં મીઠું,સિંધવ કે સંચળ મેળવી તથા હિંગ મેળવી ને પીવો

મરી
શરદી 
તુલસી કે આદુના રસમાં મરીનું ચપટી  ચૂર્ણ સવારે સાંજે અને રાત્રે લેવું
મરીનું ચૂર્ણ મધમાં ચાટવું
નાક બંધ થી જતું હોય તો સ્વચ્છ કપડામાં ચૂર્ણ બાંધી નાની પોટલી કરીને સુંઘ્યા કરવી .કપાળે મરીનો લેપ કરવો .

ઉધરસ 
સુકી ઉધરસમાં મરીનું ચૂર્ણ .સિંધવ અને તલતેલમાં રોજ ત્રણ -ચાર વખત ચાટવું ,
મરીનું અથાણું ખાવું , કફ નીકળતો હોય તેવી ઉધરસમાં મરીનું ચૂર્ણ ચોખ્ખા મધમાં ત્રણ છાર વાર ચાટવું ભોજનમાં મરીનો ઉપયોગ વધુ કરશો
શીરશુલ
સુંઠ ના  બારીક ચૂર્ણ સાથે મરીનું બારીક ચૂર્ણ મેળવીને તેમાં થોડું દૂધ નાંખો  અને નાની વાડકીમાં ધીમા તાપે હલાવતા રહી ગરમ કરો તેનો લેપ લ્પાલે કરવાથી માથાનો દુખાવો મટે છે  .

ચક્કર
ફેર ચડતા હોય ત્યારે ઘી અને ખાંડમા ચપટી મરીનું ચૂર્ણ મેળવી સવારે સાંજે ચાટી જવું.

 મીઠું
કોઈ પણ ઝેર પેટમાં ગયું હોય તો તરત ઉલટી કરાવી નાખવા રાઈ અને મીઠાના ચૂર્ણ ને મેળવી ને પાયા કરવું .
રોગચાળા વખતે
ઝાડા ,ઉલટી ,કોલેરા વગેરે વાયરા વખતે એનાથી બચવા મટે રોજ જમતી વખતે લીંબુની ફાળ ઉપર મીઠું ભભરાવીને ચૂસવું ,.
કોલેરા થયો હોય તેવા તેવાદીને મીઠું નાખેલ લીંબુનો રસ કે નાલીયેરીનું પાણી સતત આપવું જોઈએ .

અરુચિ.
ભોજનમાં રૂચી ન થતી હોય તેમણે લીંબુની ફાડમાં  મીઠું ભભરાવી ને ચૂસવું  જોઈએ
ઉબકા 
લીંબુના રસમાં મીઠું ,મરી અને મધ મેળવીને વારં વાર પાવું .લીંબુની ચીરી પર મીઠું મેળવીને ચૂસ્યા કરવું

મેથી 
કેડનો દુખાવો /એડીનો દુખાવો /સાંધાનો દુખાવો
મેથીની ભાજી ખાવી ,મેથી ધાણા અને લસણ નાખેલું શાક ખાવું .મેથીના દાન ગળવા .મેથીનું ચૂર્ણ ફક્યું ,તેની પોટલી બનાવી શેક કરવો
રાઈ
શુલ ,દુખાવો,વેદના 

રાઈનો લેપ કરવો  અથવા ગુગલને પાણીમાં ગરમ કરી તેનું પાણી થાય તેમાં રાઈનું barik ચૂર્ણ કરી teno લેપ લગાડવો ,
શરદી 
રાઈનું ચૂર્ણ મધમાં સવારે ,બપોરે સાંજે અને રાત્રે ચાટવું .તથા કપાળે લેપ કરવો .

હળદર 
કાકડા 
ચપટી તાજું હળદર નું ચૂર્ણ ચોખ્ખા  મધ સાથે સવારે સાંજે  અને રાત્રે ચાટી જવું .
લીલી હળદરના ટુકડા કરવા કરવા .હળદર મેળવેલા ગરમ પાણી થી કોગળા કરવા .આમાં થોડું મધ કે મીઠું પણ મેળવી શકાય .ગાળાની ભાર હળદર નો લેપ કરવો કે પોતા મુકવા
ઉધરસ 
સુકી ઉધરસ માં હળદર નાખેલું ગરમ દૂધ સવારે અને સાંજે પીવું
શરદી 
ઉકળતા પાણીમાં હળદર નાખીને નસ લેવો .હળદરના ચૂર્ણ માં મારી અને અજમાનું ચૂર્ણ મેળવી ને  મધમાં ચાટવું કે ગરમ   પાણી માં પીવું
સાદ બેસી જવો 
હળદર નાખેલું ગરમ દૂધ પીવાથી અવાજ ખુલે છે

હિંગ
આફરો
કોઈ પણ કરને પેટમાં દુખાવો થતો હોય તો હિંગ ને તાલ તેલ કે કે કોઈ પણ તેલમાં ગરમ કરી મીઠું મેળવી ને  પેટ ઉપર ચોપડવી અને તેના ઉપર શેક કરવો  .ગોળ અને ઘીમાં હીંગના ચૂર્ણ ની ગોલીઓં બનાવી ગલાવવી .મધમાં થોડી હિંગ લીને પણ ચટાડી શકાય   
શિર શુલ -આધાશીશી 
દુધમાં હિંગ અને સુંઠ ને ગરમ કરી કપાળે લેપ કરવો

આયુર્વેદની વધુ માહિતી માટે નીચેની સાઈટ ઉપર ક્લિક કરો 
www.champaklalguru.blogspot.com

.
 
.
  


  

Sunday 18 December 2011

champaklal guru

રોગો 
સૂર્યની અશુભ અસર થી
હ્રદય રોગ-મસ્તક રોગ-નેત્ર રોગ

ચંદ્રની અસર થી 
જલોદર-શુલ-મૂત્રરોગ -ઉદરર્નારોગો.

મંગળની અસરથી 
પીત્તરોગ-ફોલ્લા-ખાંસી-શ્વાસ-બહુમુત્ર-રક્તસ્ત્રાવ-હરસ-ભગંદર

બુધની અસરથી 
માથાનું દર્દ-વાઈ -જીભના રોગ.

ગુરુની અસરથી
ખાંસી -શ્વાસ-કંઠરોગ -યકૃત વિકાર

શુક્રની અસરથી 
ધાતુરોગ .બ્રહ્મમુત્ર-ગર્ભાશયના રોગ

શનિની અસરથી 
બહેરાશ-પક્ષાઘાત -કંપવા-શ્વાસ.ક્ષય

રાહુની અસરથી
વાયુ-માથાના રોગ

કેતુની અસરથી
ભયંકર રોગ થાય છે
 
ગ્રહો ની અસરથી થતા રોગો ના ઉપાય તરીકે જે તે ગ્રહના મંત્ર જપ.તેમજ જેતે ગ્રહના દાનની ચીજો  યોગ્ય પત્રને દાન કરવાથી રોગોમાં રાહત રહે છે .મટે છે

રોહિણી નક્ષત્રમાં આસોપાલવનો વંદો લીને પાસે રાખવાથી અસાધ્ય રોગ મટે છે
આદ્રા નક્ષત્રમાં આલુંનો વંદો લાવીને શેરડીના રસમાં વાટીને પીવાથી ચિત્તભ્રમ મટે છે .
ચિત્રા નક્ષત્રમાં ફણસનો  વંદો લાવી હાથે બાંધે તો કોઢ મટે છે
ગાયના દુધમાં ઘસીને પીવે તો રક્તપિત્ત મટે છે
વાંદાને બાળીને તેની રાખ મધ સાથે  મેળવી ધોળા ડાઘ ઉપર લગાવે તો સફેદ ડાઘ નાબુદ થાય છે .

 

CHAMPAKLAL GURU

રોગો 
સૂર્ય 
હ્રદય ,રોગ, મસ્તક રોગ ,નેત્ર રોગ ,

ચંદ્ર :-
જલોદર ,શુલ,મુત્રદોષ ,  ઉદરના રોગો

મંગલ 
પિત્ત રોગ,ફોલ્લા ,ખાંસી,શ્વાસ,બહુમુત્ર ,રક્તસ્રાવ,,હરસ,ભગંદર  વગેરે

બુધ:-
માથાના દર્દ ,વાઈ,જીભના દર્દ 

ગુરુ:-
ખાંસી ,શ્વાસ,કંઠ રોગ ,યકૃત વિકાર વગેરે


શુક્ર:-
ધાતુ રોગ,બ્રહ્મ મૂત્ર ,ગર્ભાશય ના રોગ

શની :-
બહેરાશ ,પક્ષઘાત ,કંપવા ,શ્વાસ ,ક્ષય ,વગેરે 

રાહુ:-
વાયુ ,માથાના રોગો .

કેતુ:- 
ભયંકર રોગ થાય છે 

    જે તે ગ્રહના મંત્ર જાપ કરવાથી .તેમજ ગ્રહ ના દાનની ચીજો નું દાન કરવાથી રોગો ઉપર નિયંત્રણ આવે છે અને રોગો નાબુદ થાય છે .

રોહિણી નક્ષત્ર માં આસોપાલવ નો વાંદો લઈને પાસે રાખવાથી અસાદ્ય રોગ મટે છે .  
















CHAMPAKLAL GURU

રવિવારે મુસાફરી નો યોગ બને તોઆર્થિક નુકસાન તેમજ કજીયો કંકાસ થાય છે ,
સોમવારે મુસાફરી કરવાથી યોગ્ય વસ્તુના દર્શન થાય છે .
મંગળવારે  મુસાફરી કરવાથી અગ્નિ ,ચોર .અને તાવનો ભય  રહે છે .
બુધવારે યાત્રા કરવાથી દ્રવ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે .
ગુરુવારે યાત્રા કરવાથી આરોગ્ય અને સુખ મળે છે
શુક્રવારે યાત્રા કરવાથી લાભ થાય છે
શનિવારે યાત્રા કરવાથી બંધન તથા નુકસાન થાય છે ..

યાત્રા માં શુભ નક્ષત્રો 
  મૃગશીર્ષ ,પુનર્વસુ ,હસ્ત ,પુષ્ય ,અનુરાધા ,અશ્વિની ,શ્રવણ ,ઘનીષ્ઠ ,રેવતી નક્ષત્રો લેવા .

દિશા શુળ
શનિવારે અને સોમવારે પૂર્વ દિશામાં
ગુરુવારે દક્ષીણ દિશામાં
શુક્રવારે પશ્ચિમ દિશામાં
બુધવારે અને મંગળવારે ઉત્તર દિશામાં શુળ રહે છે .

કાળ નો વાસ 
રવિવારે ઉત્તર દિશામાં ,સોમવારે વાયવ્ય ખૂણામાં , મંગળવારે પશ્ચિમ દિશામાં , બુધવારે નૈઋત્ય ખૂણામાં ,
ગુરુવારે દક્ષિણ દિશામાં ,શુક્રવારે અગ્નિ ખૂણામાં ,શનિવારે પૂર્વ દિશામાં કાલનો વાસ છે ,જે યાત્રામાં વર્જિત છે .પંચકમાં દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી .

સમય શુળ
પ્રાતઃ  કાળે પૂર્વ દિશામાં ,સાંય કાળે પશ્ચિમ દિશામાં ,બપોરે દક્ષિણ દિશામાં , મધ્ય રાત્રીએ ઉત્તર દિશામાં શુળ હોય તો તે સમયે તે દિશામાંપ્રયાણ ન કરવું .

રાહુનું સ્થાન 
રવિવારે નૈઋત્ય ખૂણામાં ,સોમવારે ઉત્તર દિશામાં ,મંગળવારે અગ્નિ ખૂણામાં ,બુધવારે પશ્ચિમ દિશામાં ,ગુરુવારે ઇશાન ખૂણામાં ,શુક્રવારે દક્ષિણ  દિશામાં ,શનિવારે પૂર્વ દિશામાં રાહુનું સ્થાન હોય છે

ચંદ્ર્વાસ ફળ 
મેશ ,સિંહ,અને ધન રાશિમાં ચંદ્રમાં પૂર્વ દિશામાં જાણવો
વૃષભ ,કન્યા અને મકરનો ચંદ્ર દક્ષિણ દિશામાં જાણવો
મિથુન ,તુલા, કુંભ .રાશિનો ચંદ્રમાં દક્ષિણ દિશામાં જાણવો .
કર્ક ,વૃષભ અને મીનનો ચંદ્ર ઉત્તર દિશામાં જાણવો
સન્મુખ ચંદ્રમાં હોય અને એમાં પ્રયાણ થાય તો લાભકારી રહે ..જમણે ચંદ્ર રહે તો સુખ સંપત્તિ મળે છે .ડાબા ભાગમાં હોય તો ધનનો ક્ષય થાય છે અને પાછલાભાગમાં  હોય તો યાત્રામાં મરણ જેટલું દુખ ઉભું કરે છે

ભદ્રા વાસ તેમજ ફળ 
મેશ,સિંહ,વૃશ્ચિક ,મીન રાશિમાં ચંદ્રમાં ભદ્રનો વાસ સ્વર્ગ લોકમાં હોય છે ,
કન્યા ,તુલા ,ધન  અને મકર રાશિના ચંદ્રમાં ભદ્રાનો વાસ પાતાળ લોકમાં હોય છે .
કર્ક,કુંભ,વૃષભ અને મિથુન રાશિના ચન્દ્રમા ભદ્રા નો વાસ  મૃત્યુ લોકમાં હોય છે .
સ્વર્ગ લોકમાં રહેલી ભદ્રા શુભ જાણવી .
પાતાળમાં રહેલી ભદ્રા ધનનો લાભ કરે છે .
મૃત્યુલોકની ભદ્રા સર્વનાશ કરે છે .
દિવસની ભદ્રા રાત્રીમાં અને રાત્રીની ભદ્રા દિવસમાં દોષવાળી બનતી નથી .
ભદ્રનો ઉપયોગ :-યુદ્ધ ,રાજદ્ર્શ્ન ,ભગ ,વન,ઘાત,પાટ,હય,અશ્વ,ગૃહયાત્ન ,સ્ત્રી સેવન ,રુતુગમન ,ગાડી એ સર્વ કાર્યોમાં ભદ્રા ગ્રહણ કરવી .ભદ્રામાં રક્ષાબંધન ,અને હોળી પ્રગટાવવાનો નિષેધ છે .ભદ્રામાં શુભ કર્યો કરવા યોગ્ય નથી .

 ભદ્રાનાં નામ :-
નંદની ,રૌદ્રી,દુર્મુખી ,સુમુખી ,મિશ્રી,,વૈષ્ણ , હસ્ત ..

યોગીની વાસ  તેમજ ફળ 
 પ્રતિપદા અને નવમી ના દિવસે પૂર્વ દિશામાં યોગીનીનો વાસ હોય છે
બીજ અને દશમી ના   દિવસે ઉત્તર દિશામાં વાસ હોય છે .
ત્રીજ અને એકાદશીના દિવસે અગ્નિ દિશામાં ,ચોથ અને બારસના દિવસે નૈઋત્ય કોણમાં  પંચમ અને તેરસના દિવસે દક્ષીણ દિશામાં ,છઠ અને ચૌદસના દિવસે પશ્ચિમ દિશામાં ,સાતમ અને પુનમ ના દિવસે  વાયવ્ય ખૂણામાં ,અમાવ્શ્ય અને આઠમ ના દિવસે ઇશાન ખૂણામાં યોગીનીનો વાસ જાણવો .પાછળ,ડાબા,અને જમના ભાગમાં યોગીની સારી જાણવી .સન્મુખ યોગીની મરણપ્રદા  જાણવી

દોષ નિવારણ 
રવિવારે ઘી,સોમવારે દૂધ ,મંગળવારે ગોળ ,બુધવારે તેલ ,ગુરુવારે દહીં ,શુક્રવારે જવ ,
શનિવારે અડદ ,શુલ તેમજ બીજા દોષો હોય તો ઉપરની વસ્તુઓં ખાઈને નીકળવું .

શુભ ચોઘડિયા 
અમૃત ,ચલ,લાભ,શુભ,

શુભ હોરા 
ચંદ્ર ,બુધ ,ગુરુ,શુક્ર

શુભ તિથી  
૧-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ વદમાં
૨-૫-૯- સુદમાં

શુભવાર 
સોમવાર ,બુધવાર ,ગુરુવાર ,શુક્રવાર

શુભ ચંદ્ર 
જન્મ નક્ષત્ર થી ગણતા ૧-૨-૩-૬-૧૦-૧૧-લેવો 

વધુ માહિતી માટે  અમોને ઈમેલ કરો .અમારું ઈમેલ સરનામું છે champaklalguru@gmail.com

more information  
www.champaklalguru.blogspot.com









Saturday 17 December 2011

CHAMPAKLAL GURU

 ચારોળીને  દુધમાં વાટી ને તેનો લેપ રાત્રે સુતી વખતે કરવાથી મોઢા પરના ખીલ જતા રહે છે 

ગાયનું તાજું ઘી રોજ ચાટવાથી ગમે તેવી ઉધરસ મટે છે .

અરીઠાનું પાણી કરી  તેના ટીપા આંખ માં નાખવાથી મૂર્છિત થયેલો માનવી ભાનમાં આવે છે 
.
ચોમાસામાં થતા અળશિયા ભેગા કરી સૂર્યના તડકામાં સુકવી ને તેને વાટીને ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી વાઈ દર્દીને ફાયદો થાય છે .

સૂંઠની કટકી મોઠામાં રાખી રસ ચૂસવાથી હેડકી આવતી બંધ થાય છે .

ભોજનમાં અરુચિ લાગતી હોય ,ખાવાનુ ભાવતું ન હોય તો ,ભોજન જોતા જ ઉબકા આવતા હોય તો જુના ગોળમાં પીપરની ભૂંકી નાખી  બોર જેવડી ગોળી બનાવી દિવસમાં ત્રણ વાર લેવાથી ભૂખ ઉઘડે છે .

 અફીણ નો નશો જેને ચડી ગયો હોય તેને માટે સીતાફળના ઝાડ ના પણ લાવી તેનો રસ પાવો જેથી નશો ઉતરી જાય છે .

ખભા પર કાગડો બેસે તો તે તદન અશુભ છે ,મૃત્યુ ,આફત ની નિશાની બચાવ માટે મૃત્યુજ્ય મંત્ર જપ કરવો.

કાગડો જેના પર વિષ્ઠા કરે તેનું ભવિષ્ય જુદું માનવામાં આવે છે ,તમે જે કામે ગયા હોવ તે કામ ચોક્કસ થાય છે .કાગડાથી અશુભ ચિહ્નો દેખાય તો શિવ પૂજા કરવી જેથી અનિષ્ટ દુર થશે. 

કેટરીની જળ અને મહુડા સાથે પીસી ને સુંઘવાથી નિંદ્રા ઉડી જાય છે .

ગુગળ,લોબાન ,પન્ચધૂપને સળગાવીને ધૂપ કરવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે , 

 







 


Tuesday 13 December 2011

CHAMPAKLAL GURU

विद्युत का दबाव का मानव पर प्रभाव 
मोबाईल फोन का इस्तेमाल बहुत कम करने से तनावबहुत कम हो शकते है | हमेशा टेलीफोन से ही बात करे  | मोबाईल फोन का इस्तेमाल आसन है और इससे व्यवसाय में भी सुविद्या होती  है और बाहरी सम्पर्क भी बढ़ते है ,लेकिन हद से ज्यादा मोबाईल का इस्तेमाल शरीर के लिए भी हानिकारक हो शकता है |
    सारे विद्युतीय उपकरणों को पलंग से दूर रखे | पलंग के निचे विद्युतीय तार नही होना चाहिए | स्टोरेज हिटर्स अपने शयन कक्ष में इस्तेमाल न करे | एक सम्पूर्ण शयनकक्ष हमारे शरीर और दिमाग में शांति बनाए रखता है | जब हम सोते है तो हमारा शरीर प्राकृतिक उर्जा प्राप्त करता है | यह एक ऐसी प्रक्रिया है ,जिससे हम बाहरी दबाव से बचे रहते है | अतः इसे अपनी प्रकृति अनुसार व्यवस्थित रखे |
जब माइक्रोवेव चल रहा हो तब उसके सामने या उसके आस पास खड़े न होवे | ये आपके शरीर को नुकसान पहुंचा शकता है अगर वे घिसने लगते है | इस्तेमॉल करने से पहले इसे अच्छी तरह से जाँच करले |
     टी.वि.से जितना हो शके दूर बेठे | जब आप कम नही कर रहे है ,तब कम्प्यूटर से दूर बैठे तथा इस पर स्किर्न फिल्टर लगवाए | बच्चो को सिमित दायरे तक कम्पुटर का इस्तेमाल करने दे | हमेशा हर किसी काम के लिए कम्प्यूटर का इस्तेमाल कर रहे है तो आप आपनी द्रष्टि कम्पुटर पर हमेसा न रखे |
विद्युतीय उपकरण हमारी आँखों से दूर रखने से हम आरामदायक महसूस करते है | बच्चे अच्छी तरह से सो सकेंगे ,अगर उनके कमरे में उनके चारो ओर कोई विद्युतीय उपकरण न रखा जाए | बोस्टन के पौधे को टी.वि.स्क्रीन के सामने रखे ताकि टी.वि.से निकलने वाली हानिकारक किरणों को ये अपने अंदर समा लेता है  |
   हमेशा गैस या लकड़ी से जलनेवाले स्टोव का इस्तेमाल करे | एक लकड़ी का जलता हुआ स्टोव का इस्तेमाल करे | एक लकड़ी का जलता हुआ स्टोव कमरे में हमे अपनी तरफ आकर्षित करता है |  अपने बालो को प्राकृतिक तरीके से सुखाए,इसमें किसी विद्युतीय उपकरण का इस्तेमाल न करे |      

Saturday 10 December 2011

urja

                         सकारात्मक उर्जा  और नकारात्मक उर्जा  
पृथ्वी में एक अद्रश्य शक्ति विद्यमान है ,जिसे आधुनिक  विज्ञान में हम गुरुत्वाकर्षण  और विधुत  चुम्बकीय बलों के रूप में जानते है और हम इनके अनेक उपयोगो से परिचित है |
  इस अद्रश्य शक्ति के कारण उर्जा सदैव सभी जगह काल्पनिक बल रेखाओ के रुपमे प्रवाहित होती है | हमारे देश में "प्राण उर्जा" कहते है ,चीन में "ची उर्जा "कहते है ,जापानमें "रेकी "के नाम से जाना जाता है  | पृथ्वी पर सभी जगह और वस्तुओ और प्राणियों के शरीर में प्राण उर्जा  का प्रवाह विशिष्ट स्थितियों और परिस्थितियो और विशिष्ट दिशाओ में होता है | अतः सभी जिव और निर्जीव पदार्थो  के साथ प्राण उर्जा सम्बन्धित रहती है | इस भौतिक जगत के हर मानव के अंदर प्राण उर्जा प्रवाहित होती है | यह एक तरह की आद्यात्मिक शक्ति है ,जिसका हमारी जिन्दगी पर महत्वपूर्ण प्रभाव पड़ता है | समस्त सजीव प्राणियों में रहने वाली ब्रमांडइय  उर्जा को प्राण उर्जा कहते है तथा अनेक तरीको से उत्पन्न किया जा शकता है | मंथर गति से प्रवाहित होने वाला जल प्रचुर रूप से  प्राण उर्जा उपलब्ध कराता है |     यही कारण है की जिल ,नदी,तलब या फव्वारे के पास कुछ समय गुजारने पर हम स्वयम को स्फूर्ति मय अनुभव करते है | इसी प्रकार धीमी बहती वायु प्राण उर्जा को लाती है ,जबकि इसके विपरीत तेज हवाए प्राण उर्जा को अपने साथ बहा कर ले जाती है ,ठीक वैसे ही जैसे मुसलधार वर्षा अपने साथ उसे बहा  ले जाती है | प्राण उर्जा ले जाने के साथ साथ हमारा सौभाग्य भी चला जाता है |  
    प्रकृति तो प्राय: हर वक्त प्राण उर्जा उत्पन्न करती रहती है सौन्दर्यपूर्ण वातावरण जैसे की भव्य पर्वत -चोटिया और हरे भरे मैदान भी रचना करते है या उसे बडाते है  | प्राण उर्जा का संक्षिप्त  वर्णन    निर्मल जल ,अच्छी पहाड़िया,सुंदर धुप ,मंद हवा और नमो में स्थित नवीं प्रकाश इन सभी मे प्राण उर्जा रहती है | इस संगती में नेत्र खुल जाते है बैठने का या लेटने  का  आनन्द मिलता है  यह प्राण उर्जा एकत्रित होकर सुगंध में जमा होती है | मद्यय में  प्रकाश जिल्मिलाता और प्रत्येक दिशामे चमत्कार फैलता है |  यह प्राण उढ़ा सुस्त और सड भी जाती है | एक नकारात्मक तालाब नकारात्मक प्राण उर्जा की रचना करता है जिससे सौभाग्य भी नष्ट हो जाता है |
  नकारात्मक उर्जा हमारे शरीर में विकार लाती है जिसके कारण हमे औषधिका सहारा लेना पड़ता है तथा भोजन में परिवर्तन करना पड़ता है | इसी तरह सकारात्मक उर्जा और न्करात्मका उर्जा  का असंतुलन हमारे शरीर के बाहर तथा वातावरण में  बैचेनी लाता है   जो हमे प्रतीत नही होती  परन्तु मनमे उसे तब महसूस करते है ,जब शरीर के शक्ति चक्र में बाधा आती है| अत: अपनी जीवन शक्ति  को बढ़ाने  के उद्देश्य  से हमें अपने घर में ज्यादा से ज्यादा सकारात्मक उर्जा को बढ़ावा देना चाहिए | 

Friday 9 December 2011

Fire

अग्नि तत्व  का रंग लाल है .इस तत्व की दिशा दक्षिण है  ओर इसकी रुतु ग्रीष्म है
 इस तत्व में दो प्रकार की उर्जा प्रवाहित होती है  सकारात्मक उर्जा और नकारत्मक उर्जा
सकारात्मक उर्जा के लक्ष्ण  ये निश्चित और सदैव खुश रहने वाले ,भावुक इरादोके पक्के ,साहसी ,परिवर्तन प्रिय ,सक्रिय .स्वच्छता और हुन्नर के प्रति सदें आगे खड़े रहने वाले ,अपने नियमो से दुसरोसे प्रभावित करने वाले ,नव परिवर्तन करने वाले ,इन्हें अधिक बोलना और मजाक पसंद नही |
 नकारात्मक उर्जा के लक्ष्ण  अधीर ,शोषण करनेवाले ,लड़ाकू  एवं विनाशकारी |
 अधिक जानकारी कल

Thursday 8 December 2011

BHOOT- PRET

प्राचीन काल में यह माना जाता था की केवल भूत प्रेत ही सीधी रेखाओ में गति कर शकते है ,इसलिए तब तालाबो याछोटी जिलो पर टेड़े -मेडे पुल मिलते थे |दिखाई देने में वे आकर्षित व् अलंकृत लगते थे, इक्न्ति इसका कारण टेड़ा-मेडा रास्ता भूत प्रेत को लान्धने ने से रोकता रोकता था |आज भी लोग अपने घर में सीडिया घुमावदार बनाते है |
                                           निःसंतान दम्पति निराश न हो 
संतान जीवनमे जगमगाते हुए प्रकाश की भांति है यह दुःख की बात है की कभी- कभी पति-पत्नी में से किसी को भी साथ उपरी तौर से कोई समश्या नही होती ,फिर भी वे निः सन्तान रह जाते है |शहर में इसका कारण वह की तेज रफ्तार वाली आधिनिक जिन्दगी  तथा प्रदुषण है |सम्भवत: तनाव तथा वायु प्रदुषण आदि के कारण गर्भाश की उष्णता में कमी आ जाती है और गर्भादान पाना मुस्किल हो जाता है |गर्भ धारण करने की सम्भावना औ को बलवती बनाने के उपायों साधनों के बारे में प्रत्येक व्यकित के इस तरह के भाग्य की दिशा अलग अलग होती है ,
      ऐसे दम्पतियों के गर्भ धारण न कर पाने का  कार बहुधा उनके सयन कक्ष  तथा मुख्य द्वार पर एक तरह के विषैले सूक्ष्म तिरो का प्रहार होना है |कभी कभी किसी घर के मुख्य द्वार पर तीक्ष्ण खम्भे या मुख्य द्वार के सामने वाली दीवार की तेज धार के सुक्ष्म तिरो का प्रहार हो शकता है |
    बीम के निचे सोना या शयन कक्ष में खम्भे का ओर होना  हो शकता है गर्भ धारण करने की सम्भावनाओ को बलवती बनाने के लिए अपने आप को इन सभी सूक्ष्म तिरो से बचाए | सोने के समय ,विशेष यूप से जब आप सन्तान के लिए प्रयास कर रहे हो और आराम करने की शोच रहे हो ,तब हल्का रोमांटिक संगीत सुने |शयनकक्ष में सुने
   अपने पितृ की पूजा करे और अपने माता पिता की सेवा करके आशीर्वाद प्राप्त करे |
         यदि आप कोई भी समस्यासे परेशांन है तो आप निः शुल्क सलाह प्राप्त क्र सकते है आप अपनी समस्या कोमेंट में लिखे आप को उत्तर मिल जाएगा 
         

Tuesday 6 December 2011

Devi-Devta

       देवी-देवताओं का गलत ढंग से उपयोग न करे 
            अक्सर देखा गया है की लोग अपने  व्यापर के कागज,सामान,के ब्रांड का नाम, सामान के पैकिंग  आदि में देवी-देवताओं के नाम का उपयोग करते है | जैसे :- महालक्ष्मी  ब्रांड , गणेस ब्रांड , विष्णु ब्रांड , श्री कृष्ण ब्रांड , श्री महालक्ष्मी  ब्रांड आदि | सामान या वस्तुओं का उपयोग करने के बाद लोग इस प्रकार के छपे हुए  कागज व् पैकिंग बाहर फेक देते है और ये कचरे के रूप में पैरो के निचे आती है | इस प्रकार देवी-देवताओं का अप्रत्यक्ष  रूप  में अपमान करते है |ऐसा करके अनजाने में ही दुर्भाग्य को न्योता देते है और जीवन में दुःख ही मिलते है |  

food

                अन्न देवता का अपमान न करे

                        अन्न से ही मानव शरिर की रचना हुई है  | शरीर अन्न का कोष है | हमे शकित व् जीने की प्रेरणा अन्न द्वारा ही प्राप्त होती है | अन्नोत्पादं में हमारा काफी श्रम व् उर्जा क्षय  होती है , अतएव  हमे  उतना ही भोजन ग्रहण करना चाहिए, जितना आवश्यक हो | भोजन जूठा छोड़ना या भोजन की थाली भरी छोड़ देना , अन्न का अपमान है |
                        अन्न का अपमान करना दुर्भाग्य का सूचक  है | भोजन करने के उपरांत हमे हमेशा अन्न देवता को धन्यवाद करना  चाहिए  और इस्वर  से यह प्राथना करनी चाहिए की हमारा घर धन - धान्य से सम्पन्न व् सुखी  रहे | हमे यह भी  धयान रखना चाहिए की रात्रि में शयनकक्ष में भोजन करना व् जूठी थाली  को पलंग निचे रख देना दुर्भाग्य को आमंत्रित करना है  |

open window

खुली खिड़की व् दरवाजेकी ओर पीठ करके न बेठे 
आप अपने ओफिसमे खुली खिड़की के एक दम  सामने  पीठ करके न बेठे क्योकि इस से आपकी उर्जा  बह  जाती है इससे आपके आत्मविस्वासमें   कमी आती है तथा आप तनाव ग्रस्थ हो जाते है | यदि आपका ऑफिस तल मंजिल पर है और खिड़की के बाहर की ओर  सडक है , तब तो एसा होना और भी स्वभाविक है , क्योकि बाहर से आपकी पीठ दिखाई देती है | दरवाजे की और पीठ करके बेठने का नतीजा यह होगा की आपको छल कपट  और धोखे बाजीका शिकार होना पड़ेगा तथा आपमें नियन्त्रण का आभाव रहेगा क्योकि  मुख्य दरवाजे पर आपकी नजर नही होती है | 
             किसी भी दरवाजे पर आगे या पीछे की और अथवा दरवाजे के मार्ग में केलेंडर कभी न लटकाए क्योकि दरवाजे के  उपर विसेस रूप से मुख्य द्वार के उपर केलेंडर या घड़ी लटकाना घर के स्द्स्योकी  दीर्घ  आयु के लिए बुरा है  
            इसकी  सम्पूर्ण जानकारी हेतु हमसे  सम्पर्क करे :- 
E-mail :- champaklalguru@gmail.com  

Monday 5 December 2011

vastu

                                         घर का मुख्य द्वार
मकान का  मुख्य द्वार घरके सबसे महत्वपूर्ण भागो में से एक है घर के मुख्य द्वार से होकर सभी अच्छी उर्जाऐ  और सदभाव  घर में प्रवेश करते है /इसलिए मुख्य द्वार सही स्थान पर होना चाहिए  घरके अंदर या बाहर तथा आसपास किसी भी प्रकार का अवरोध नही होना चाहिए .मुख्य दरवाजे पास अनावस्यक वस्तुए भी नही होनी चाहिए मकान के मुख्य द्वार के सामने इमारत का खम्भा होना भी एक तरह का अवरोध है /
         ये नकारात्मक उर्जा को उत्त्पन्न करते है
              यदि एसा आपके घर पर है तो आप क्या उपाय करके नकारात्मक उर्जा को दूर क्र शकते है इसकी जानकारी हेतु  सम्पर्क करे   हमारा   E-MAIL.:- CHAMPAKLALGURU@GMAIL.COM